જામનગરમાં આપદા મિત્ર એન.ડી.આર.એફ. દ્વારા હોમગાર્ડ જવાનોને તાલીમ અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમ ને સાથે રાખીને પુર રાહત સમયે તેમજ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે સવારે જામનગરના તન્ના હોલમાં હોમગાર્ડના જવાનો સાથેનો નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા […]

Continue Reading