PM નરેન્દ્ર મોદીએ વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાનું ઉદ્ઘાટન કરી મુલાકાત લીધી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ખુલ્લુ મૂકી મુલાકાત લીધી હતી અને અહીં આપવામાં આવતી પ્રાણીઓને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી, તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાસણમાં અલગ જ અંદાઝ, PMએ ગીરમાં જંગલ સફારીનો આનંદ માણ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સાસણ : વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. અને જંગલ સફારીનો પણ PM મોદીએ આનંદ માણ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સિંહ દર્શન દરમિયાન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. મેં તમને કેમેરા પર પણ હાથ અજમાવી કેટલીક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે. આજે એટલે […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, જામનગર એરફોર્સમાં PMનું સ્વાગત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 1 માર્ચે સાંજે 7.20 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, […]

Continue Reading

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading