જુનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં જામનગર વિભાગ – મહાનગરના હોદેદારો વરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જૂનાગઢ ખાતે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર વિભાગ અને મહાનગરના પદાધિકારીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના અધ્યક્ષ પદે ભરતભાઈ ડાંગરીયા, જામનગર વિભાગ સહમંત્રી પદે ધર્મેશભાઈ ગોંડલીયા, માતૃશક્તિ માં પ્રાંત સહસંયોજીકા તરીકે હિનાબેન અગ્રાવત, જામનગર મહાનગરના ઉપાધ્યક્ષ […]

Continue Reading