અખાત્રીજે જામનગર જિલ્લાના આ ગામના વડીલોએ વર્તારો આપ્યો, ચિંતા વધારી દીધી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજના આધુનિક યુગમાં આજે પણ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે વડીલો દ્વારા ખેતરોમાં પરોઢિયે અખાત્રીજના અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાની દિશા જોઈ વરસના વર્તારા ની પરંપરા યથાવત જોવા મળી રહી છે. આજે અખાત્રીજ છે ત્યારે વડીલો આજે પણ વિજ્ઞાનના યુગમાં જુદી જુદી રીતે આવનારું વર્ષ કેવું રહેશે તેનો […]

Continue Reading

કાલાવડના ખરેડી ગામે પુર આવ્યું, કાર વહેણમાં તણાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : (હર્ષલ ખંધેડિયા) જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાલાવડ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકના ખરેડી ગામે વરસાદી પાણીના પૂર આવ્યા છે અને આ પૂરમાં કાર તણાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકમાં અગાઉ વરસાદની […]

Continue Reading

છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા […]

Continue Reading

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, પરંતુ બે દિવસ વરસાદ માટે રહેજો તૈયાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લામાં આગામી 9 અને 10 જુલાઈના રેડ એલર્ટ અપાયું હતું. ત્યારે તાજેતરમાં જ મોસમ વિભાગની નવી આવેલી આગાહીને પગલે રેડ હાલ પૂરતું હટાવાયું હોવાનું નાયબ કલેક્ટર મિતેશ પંડ્યા એ જણાવ્યું છે. પરંતુ આગામી બે દિવસ જામનગર શહેર અને જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જામનગર પંથકમાં […]

Continue Reading

કલ્યાણપુર પંથકમાં વરસાદી તારાજીથી અનેક ગામો બેટમા ફેરવાયા, કફોડી હાલત થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે સૂર્યાવદર, રાણપરડા રાવલ વિસ્તારના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યાં છે. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.સૂ ર્યાવદર,રાવલ વિસ્તારોમાં ખેતરો […]

Continue Reading