પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન 99 મા મન કી બાત કાર્યક્રમ માણવા અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્યના સેવા કાર્યાલય ખાતે આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે યોજાનાર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વેજલપુર વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર ના સેવા કાર્યાલય ખાતે તારીખ 26 માર્ચ 2023 સવારે 11.00 કલાકે 99 માં મન કી બાત કાર્યક્રમમાં દેશ ના નાગરિકો સાથે વર્તમાન […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના અકસ્માત ગ્રસ્ત ઝુલતા પર પહોંચ્યા, દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓને પણ મોદી રૂબરૂ મળ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી : મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બનેલી દુર્ઘટનાના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને ઝુલતા પુલમાં તૂટી પડવાથી ઇજાગ્રસ્ત બનેલા દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં મળ્યા છે. મોરબીમાં રવિવારે ઝુલતા પુલ ની દુર્ઘટના દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત કેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. […]

Continue Reading

પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામ્યુકો દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ ઓશવાળ સેન્ટર ખાતે મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની રૂપરેખા અનુસાર આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાનોનું સ્વાગત ઔષધીય છોડથી કરવામાં આવ્યું […]

Continue Reading

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવમાં જોડાયા, અમદાવાદમાં જાજરમાન અટલ બ્રિજનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન એ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતુ કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ ગૃહ અને મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,સહકાર અને માર્ગ મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પોલીસ મહાનિદેશક […]

Continue Reading

સુરતનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારતનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે : વડાપ્રધાન મોદી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત :  સુરતના આંગણે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આ જ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે […]

Continue Reading