જામનગરના તળાવની પાળે નેવીના જવાનોએ સંગીતમયી સુરાવલી સાથે લોકોને દેશભક્તિના રંગે રંગ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના લાખોટા તળાવની પાળ ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નેવીના જવાનો દ્વારા વિવિધ દેશભક્તિના ગીતોની ધુનો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાના બાળકો દ્વારા વિવિધ મહાનુભાવોની વેશભૂષા પણ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતીય સૈન્યમાં […]

Continue Reading