કૃષિમંત્રી રાઘવજી પટેલે ભાજપના નિરક્ષકો સમક્ષ ચૂંટણી લડવા સેન્સ આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે બીજા દિવસે જામનગરના અટલ ભવન ખાતે રાઘવજી પટેલ 77 જામનગર ગ્રામ્ય ની બેઠક ઉપરથી પોતાનો દાવો રજૂ કરવા પહોંચ્યા હતા. કૃષિમંત્રી અને જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે નિરીક્ષકો સામે જઈ પોતે 77 […]

Continue Reading