મુખ્યમંત્રીના પુત્ર અનુજને મુંબઈ ખસેડાયા, જામનગર સહિત CM ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ કરાયો રદ થયો છે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદમાં સારવાર અપાયા બાદ આજે મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. જેને લઇને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. […]

Continue Reading

પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાના હોદ્દેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દાઓને લઈને કરશે ચર્ચા વિચારણા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :  બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની […]

Continue Reading