પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાના હોદ્દેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દાઓને લઈને કરશે ચર્ચા વિચારણા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :  બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની […]

Continue Reading