અમદાવાદમાં ધાર્મિકતા સાથે આરોગ્ય તેમજ સામાજીક ગતિવિધિઓ નું કેન્દ્ર બનશે ખોડલ ધામ ટ્રસ્ટનું સંકુલ, 100 વિઘા જમીન વિસ્તારમાં સેવાઓ માટે આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : લેઉવા પાટીદાર સમાજ ના આસ્થથાનું કેન્દ્ર ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા અમદાવાદમાં અંદાજિત વિઘા વિશાળ જગ્યા માં ભવ્ય સંકુલ ઉભું કરશે અમદાવાદ અને ગાંધીનગર ની વચ્ચે જમીન નક્કી કર્યા બાદ જરૂરિયાત તમામ મંજૂરી સરકાર માંથી મેળવી દિવાળી સુધી માં ભૂમિ પૂજન કરવા ની નેમ સાથે બે વર્ષ માં સંકુલ નું […]

Continue Reading