અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની આવી છે વિશેષતાઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શોશ્યલ મિડિયામાં વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 20 જેટલી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ […]

Continue Reading