યાત્રાધામ નજીક ચોરાયેલ શિવલિંગ ચોરી કેસમાં SIT એ પગેરું શોધ્યું, શિવલિંગ ચોરીનું કારણ જાણી ચોંકી જશો..!!
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ […]
Continue Reading