વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તંત્ર સજ્જ, જુઓ આ રસ્તાઓ ડાયવર્ટ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : તા.૦૧ માર્ચના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા.૨ માર્ચ સાંજે ૬:૦૦ કલાક સુધી લાલપુર બાયપાસ થી મેઘપર પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાયપાસથી સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે જામનગર જિલ્લામાં આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વધારી રહ્યા છે અને વડાપ્રધાન મોદી […]

Continue Reading