રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાતંદુરસ્ત, કાર્યક્રમો રદ કરાયા…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના […]
Continue Reading