જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચાની પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કારોબારી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગરની કારોબારી અને આગામી કાર્યક્રમ વોર્ડ સશક્તિકરણ ની કાર્યશાળા મહાનગરના કાર્યાલય યોજાઈ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની લોક કલ્યાણી વિવિધ યોજનાઓ જરૂરિયાત લોકો સુધી પોહચડવા યુવાનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ, શહેર પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ યુવા મોરચા પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ, યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, યુવા મહામંત્રી ચિંતન ચોવટિયા, યુવાની ટીમ પ્રભારી યુવા મોરચા વોર્ડના પ્રમુખ, મહામંત્રી અપેક્ષિત શ્રેણિ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.