જામનગરને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શહેરી વિકાસ યોજનાના 46કરોડનો ચેક અપાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.1512 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 46 કરોડનો ચેક વિતરણ કરાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા […]

Continue Reading

રાજ્યપાલ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં વીડિયો કોન્ફરન્સથી જામનગરના પત્રકારો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ સમાચાર માધ્યમોના તંત્રીઓ-પ્રતિનિધિઓને સંબોધિત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક […]

Continue Reading

મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાજ્ય સરકાર સાથે કરાર કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ […]

Continue Reading

રાજ્ય સરકારે લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે જાહેર કરેલા સહાય પેકેજનો સમયગાળો લંબાવ્યો: કૃષિમંત્રી રાધવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે […]

Continue Reading

જામનગરમાં 21 જૂને ‘વિશ્વ યોગ દિવસની કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આવતીકાલે તા. 21મી જુનના રોજ 9 માં ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે, રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સુરતમાં કરવામાં આવશે. તેમજ દરેક જિલ્લાથી લઈને તાલુકા કક્ષા સુધી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જામનગરમાં જિલ્લા કક્ષાએ, મહાનગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ […]

Continue Reading

ગુજરાતના 8 મહાનગરોમાં ‘અર્બન ગ્રીન મિશન’ અંતર્ગત ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમો યોજાશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પોતાના નવતર અભિગમો અને અનેકવિધ આગવી પહેલોના પરિણામે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની પ્રેરણા આપી છે. દરેક ક્ષેત્રે રહેલી વિપુલ તકોને લક્ષ્ય રાખીને કંઇક નવું કરવાની કાર્યપદ્ધતિ ગુજરાત સરકારે અપનાવી છે. ગુજરાત સરકારની લોકકલ્યાણકારી પહેલોના લીસ્ટમાં હવે એક વધુ નામ ઉમેરાયું છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ […]

Continue Reading

અમદાવાદથી જામનગર પહોંચેલા મહિલાને 181 ની ટીમ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અમદાવાદમાં રહેતી મહિલા જામનગર આવી પહોંચતા 181ની ટીમે પરિવારને સોંપતા તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. તા-17-06-2023ના રોજ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા છે. અને તેઓ ખૂબ જ ગભરાયેલા છે. અને પોતાનું નામ કે સરનામું જણાવતા નથી. તેથી જામનગરની 181 […]

Continue Reading

ગુજરાતના પશુપાલકોને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા પશુઓમાં આધુનિક IVF ટેકનોલોજીના ઉપયોગ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.પશુ સંવર્ધનની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાય -ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોની આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે પશુઓમાં આઈ.વી.એફ. થી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે […]

Continue Reading

અગાઉના વાવાઝોડાના અનુભવના આધારે જામનગરના આ ગામે દોરડા બાંધી કરી આગોતરી વ્યવસ્થા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકો ગામના ચોકમાં દોરડા બાંધે છે. 1998 માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ આગોતરી તૈયારી કરવામાં આવી છે. ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વાત છે, જામનગર તાલુકાના એક […]

Continue Reading

જોડીયાના દરિયાઈ પંથકમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ વાવાઝોડાની પરિસ્થિતિ પૂર્વે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના આશ્રયસ્થાનો તથા દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે.મંત્રીએ જોડિયા ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય રાજય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના […]

Continue Reading