ગુજરાતના સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી, 553 કામોની આરોગ્ય મંત્રી અને કૃષિ મંત્રીના હસ્તે અપાઈ ભેટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. મંત્રી […]

Continue Reading

મુખ્યમંત્રીના પુત્ર અનુજને મુંબઈ ખસેડાયા, જામનગર સહિત CM ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ કરાયો રદ થયો છે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદમાં સારવાર અપાયા બાદ આજે મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. જેને લઇને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, કાલે રાજ્યપાલ-મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આવતીકાલ તા.૧ મે ના રોજ ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦:૧૫ કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન […]

Continue Reading

જામનગરમાં વરસાદ છતાં પોલીસ જવાનોના હોંસલા બુલંદ, પરેડનું રિહર્સલ યથાવત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીની ચાલી રહેલી જોરદાર તૈયારીઓ વચ્ચે શનિવારે શહેરમાં પડેલો સવા ઇંચ જેટલો વરસાદ પણ ઉજવણીના ઉત્સાહમાં વિઘ્નરૂપ બની શક્યો ન હતો. શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ ગુજરાત પોલીસની બેન્ડ, અશ્વદળ, ચેતક કમાન્ડો સાથેની પરેડનું રિહર્સલ પોલીસ જવાનોએ યથાવત રાખ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી […]

Continue Reading

જામનગરમાં રાજ્ય કક્ષાની ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પહેલા જ સ્ટેજ તુટ્યું, તંત્રએ આવો કર્યો ખુલાસો…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજય કક્ષાની ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું હતું અને આ સ્ટેજ ઉપર પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી હતી ત્યારે ગુરુવારે રાત્રે એકા-એક આ સ્ટેજ ધરાસાઈ થયું હતું અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક સારવાર માટે […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધ ભવ્ય પોલીસ પરેડનું રિહર્સલ: રાજ્યપાલ – મુખ્યમંત્રી ઝીલશે સલામી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિમાં જાજરમાન ઉજવણી જામનગરના આંગણે થવા જઇ રહી છે.વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.૧લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ લોકોમાં વિશેષ આકર્ષણનું […]

Continue Reading

જામનગરના આંગણે જાજરમાન ઉત્સવ, ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટર દ્વારા નિમંત્રણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તારીખ 1 મે ના રોજ રાજ્યના સ્થાપના દિન અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં જામનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળશે સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જામનગર ખાતે યોજાનાર આ ગૌરવમયી […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ,741 વિદ્યાર્થીઓને પદવી અને 4 મહાનુભાવોને કરાયા સન્માનિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૨૮મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખ ભાગ્ભવેત્” ની કામના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદવિદ્યા માણસને જીવન પ્રદાન કરે છે, માનવજીવન માટે આનાથી ઊંચી કોઈ વિદ્યા નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ભલે પૂર્ણ […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ગૌરવમયી ઉજવણીને આપાઈ રહેલો આખરી ઓપ, અધિકારીઓએ સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જે સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તેમજ કાર્યક્રમ […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન 99 મા મન કી બાત કાર્યક્રમ માણવા અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્યના સેવા કાર્યાલય ખાતે આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે યોજાનાર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વેજલપુર વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર ના સેવા કાર્યાલય ખાતે તારીખ 26 માર્ચ 2023 સવારે 11.00 કલાકે 99 માં મન કી બાત કાર્યક્રમમાં દેશ ના નાગરિકો સાથે વર્તમાન […]

Continue Reading