જામનગરમાં 21 જૂને ‘વિશ્વ યોગ દિવસની કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આવતીકાલે તા. 21મી જુનના રોજ 9 માં ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે, રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સુરતમાં કરવામાં આવશે. તેમજ દરેક જિલ્લાથી લઈને તાલુકા કક્ષા સુધી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જામનગરમાં જિલ્લા કક્ષાએ, મહાનગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ […]

Continue Reading

ગુજરાતના 8 મહાનગરોમાં ‘અર્બન ગ્રીન મિશન’ અંતર્ગત ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમો યોજાશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પોતાના નવતર અભિગમો અને અનેકવિધ આગવી પહેલોના પરિણામે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની પ્રેરણા આપી છે. દરેક ક્ષેત્રે રહેલી વિપુલ તકોને લક્ષ્ય રાખીને કંઇક નવું કરવાની કાર્યપદ્ધતિ ગુજરાત સરકારે અપનાવી છે. ગુજરાત સરકારની લોકકલ્યાણકારી પહેલોના લીસ્ટમાં હવે એક વધુ નામ ઉમેરાયું છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ […]

Continue Reading

અમદાવાદથી જામનગર પહોંચેલા મહિલાને 181 ની ટીમ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અમદાવાદમાં રહેતી મહિલા જામનગર આવી પહોંચતા 181ની ટીમે પરિવારને સોંપતા તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. તા-17-06-2023ના રોજ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા છે. અને તેઓ ખૂબ જ ગભરાયેલા છે. અને પોતાનું નામ કે સરનામું જણાવતા નથી. તેથી જામનગરની 181 […]

Continue Reading

ગુજરાતના પશુપાલકોને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા પશુઓમાં આધુનિક IVF ટેકનોલોજીના ઉપયોગ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.પશુ સંવર્ધનની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાય -ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોની આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે પશુઓમાં આઈ.વી.એફ. થી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે […]

Continue Reading

અગાઉના વાવાઝોડાના અનુભવના આધારે જામનગરના આ ગામે દોરડા બાંધી કરી આગોતરી વ્યવસ્થા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકો ગામના ચોકમાં દોરડા બાંધે છે. 1998 માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ આગોતરી તૈયારી કરવામાં આવી છે. ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વાત છે, જામનગર તાલુકાના એક […]

Continue Reading

જોડીયાના દરિયાઈ પંથકમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ વાવાઝોડાની પરિસ્થિતિ પૂર્વે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના આશ્રયસ્થાનો તથા દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે.મંત્રીએ જોડિયા ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય રાજય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના […]

Continue Reading

રોશનીનો જીવનદીપ બૂઝાયો, 20 કલાકે બોરવેલમાંથી 2 વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના તમાચણ ગામમાં ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી બોર મા 20 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ હતી. ફાયર બ્રિગેડ, આર્મી એન ડી આર એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ અંતે 20 કલાકની જહેમત બાદ […]

Continue Reading

જામનગરમાં તંત્રનું ગુપ્ત ઓપરેશન, સજૂબા સ્કૂલમાં દરગાહ પર રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યુ બુલડોઝર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સરકારી જગ્યાઓ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે દ્વારકાથી શરૂ થયેલ કાર્યવાહી વિવિધ શહેરો બાદ જામનગરમાં પણ થઈ છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા રાજાશાહી વખતની સજુબા સ્કૂલમાં કેટલાક સમયથી દરગાહ હતી જેને લઈને અનેક વખત આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થામાં આવેલ આ દરગાહને લઈને […]

Continue Reading

હિન્દુ સેના બાગેશ્વર ધામના સનાતની ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સુરત અમદાવાદ બાદ રાજકોટ ખાતે શ્રી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા વિરોધ વડોલ અને સમર્થનમાં અનેક લોકો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે હિન્દુ સેના પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીના સમર્થનમાં આવી છે અને વિરોધ કરી રહેલા જાથાના […]

Continue Reading

સૌપ્રથમવાર રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા જામનગરમાં શરૂ, સાંસદ મેયર સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજ્ય કક્ષાની ચાર દિવસીય બાસ્કેટબોલ સ્પર્ધા શરૂ થઇ છે. જેમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ઉમટી પડવાના છે. આ સ્પર્ધાનો સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં ગઈકાલથી 28 મે સુધી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ […]

Continue Reading