રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાતંદુરસ્ત, કાર્યક્રમો રદ કરાયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના […]

Continue Reading

વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]

Continue Reading

યાત્રાધામ નજીક ચોરાયેલ શિવલિંગ ચોરી કેસમાં SIT એ પગેરું શોધ્યું, શિવલિંગ ચોરીનું કારણ જાણી ચોંકી જશો..!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ […]

Continue Reading

ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક […]

Continue Reading

ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની ‘વર્લ્ડ ક્લાસ’ સ્તરે થશે કાયાપલટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, બેટ દ્વારકા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ […]

Continue Reading

સ્વતંત્રતા પર્વે નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નડિયાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નડિયાદમાં ત્રિરંગો લહેરાવીને કરી છે. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ પર લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા હતા. સ્વતંત્રતાના આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું […]

Continue Reading

સરસ્વતી સાધના યોજનાની ૧.૭૦ લાખ સાયકલોની ખરીદીમાં ભ્રષ્ટાચારની તપાસ કેમ થતી નથી? સરકાર સામે અમિત ચાવડા નો સવાલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચાર કરવામાં કોઈને શરમ નથી રહી, કોઈને સરકારનો ડર પણ નથી રહ્યો, તમામ નીતિ નિયમો નેવે મુકી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો […]

Continue Reading

ગુજરાતને 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્ર દ્વારા રૂ. 4,369 કરોડ આપ્યા, જળશક્તિના રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જ્યારે વોટરશેડ […]

Continue Reading

સૌપ્રથમ ડ્રોનથી શામળાજીના જંગલમાં 25 હજાર વૃક્ષારોપણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અરવલ્લી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક પેડ મા કે નામ આપેલ સ્લોગન ને સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત નવતર પ્રયોગ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ત્યારે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણ ની જાળવણી માટે વન વિભાગ પાસેથી 5 હેક્ટર જમીન શામળાજી […]

Continue Reading

ગુજરાતના ઘરોમાં પાઇપ આધારિત નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખ વધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું […]

Continue Reading