Jio 5G દશેરાથી શરુ, જિયો ટ્રૂ 5G વિશ્વની સૌથી એડવાન્સ 5G સેવાઓ આ શહેરોમાં મળશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મુંબઈ :  ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં ટ્રુ-5G સેવાઓના સફળ પ્રદર્શન બાદ જિયો તેની ટ્રુ–5જી સેવાઓની બીટા ટ્રાયલ દશેરાના શુભ અવસરે શરૂ કરવાની જાહેરાત કરી રહ્યું છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને વારાણસી એમ ચાર શહેરોમાં જિયોના ગ્રાહકો માટે આ શરૂઆત કરવામાં આવી રહી છે. જેમ દશેરાનો તહેવાર અવરોધો પર વિજયનું પ્રતીક છે તે જ રીતે 2G જેવી જૂની […]

Continue Reading

વિશ્વ સાક્ષરતા દિવસે જામનગરના દગદુશેઠ ગણપતિ મહોત્સવમાં સર્જાયો નવો વિક્રમ, વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ […]

Continue Reading

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પ, બાળકો-યુવાનોમાં સાહસ અને પર્યાવરણ રક્ષાના સંસ્કારો માટે પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ફૂલો વનસ્પતિઓ મોટા […]

Continue Reading

ધ પ્રાઇડ કિંગડમ : વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા નિર્મિત શ્રેણી ગિરના સિંહો અને તેમના વસવાટની ભીતરની દુનિયાનો પરિચય કરાવશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ભારતની શાન ગણાતા અને ગુજરાતના ગિરમાં આવેલા એશિયાટિક સિંહોના એકમાત્ર વસવાટની ભીતરની અકથિત કહાનીઓનો પરિચય કરાવવા માટે વન્યજીવસૃષ્ટિના ચાહક તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કર્યું છે. કેટલાંક અઠવાડિયાના સમયગાળામાં ગિરના જંગલમાં ફિલ્માવવામાં આવેલી શ્રેણી આ જાજરમાન પ્રાણીના અસંખ્ય મૂડને સુંદર […]

Continue Reading

જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના આમરા ગામમાં વર્ષોની પરંપરા અનુસાર ભમરીયા કુવામાં રોટલા નાખી વરસાદનો વર્તારો નક્કી કરાય છે. પ્રથમ અષાઢી સોમવારે આ વર્તારામાં નાત – જાતના લોકોની એકતાના દર્શન પણ થાય છે. જામનગર નજીક ખંભાળિયા હાઇવે પર આવેલા આમરા ગામમાં રોટલાને કૂવામાં નાખીને વર્ષનો વરસાદ કેવો પડશે તેનો વરતારો નક્કી કરવાની આ […]

Continue Reading