રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનેલા ચાર બેનમૂન અમૃત સરોવરો બન્યા પ્રવાસન સ્થળ 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી […]

Continue Reading

અગાઉના વાવાઝોડાના અનુભવના આધારે જામનગરના આ ગામે દોરડા બાંધી કરી આગોતરી વ્યવસ્થા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકો ગામના ચોકમાં દોરડા બાંધે છે. 1998 માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ આગોતરી તૈયારી કરવામાં આવી છે. ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વાત છે, જામનગર તાલુકાના એક […]

Continue Reading

બિપરજોય વાવાઝોડા સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારમાં ટેલીફોન ધારકો કોઈપણ કંપનીનું નેટવર્ક વાપરી શકશે, કરો આવી રીતે સેટિંગ્સ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે. “બિપરજોય” વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ […]

Continue Reading

જામજોધપુર પંથકના ખેડૂત પરિવારે ‘ગોબર ધન યોજના’થી પ્લાન્ટ સ્થાપ્યો, આજે છે ખુશખુશાલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામજોધપુર : ‘ગોબર ધન યોજના’ એ પશુઓના છાણ, કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. ગોબર ધન યોજના એ પર્યાવરણ અનુકુલિત યોજના છે. પશુઓના છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાથી ‎ધુમાડો ઉત્પન્ન થાય છે‎, જેનાથી […]

Continue Reading

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ […]

Continue Reading

અખાત્રીજે જામનગર જિલ્લાના આ ગામના વડીલોએ વર્તારો આપ્યો, ચિંતા વધારી દીધી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજના આધુનિક યુગમાં આજે પણ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે વડીલો દ્વારા ખેતરોમાં પરોઢિયે અખાત્રીજના અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાની દિશા જોઈ વરસના વર્તારા ની પરંપરા યથાવત જોવા મળી રહી છે. આજે અખાત્રીજ છે ત્યારે વડીલો આજે પણ વિજ્ઞાનના યુગમાં જુદી જુદી રીતે આવનારું વર્ષ કેવું રહેશે તેનો […]

Continue Reading

જી. જી. હોસ્પિટલમાં નવજાત બાળકોના લાભાર્થે મીલેટ્સ પોષણ કીટ અને બાબાસૂટનું વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં ‘પોષણ પખવાડિયા અભિયાન- 2023’ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના લક્ષ્યાંક સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત, જામનગરની જી. જી. હોસ્પિટલમાં 200 જેટલા નવજાત શિશુઓને બાબાસુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધાત્રી માતાઓને મિલેટ્સ તથા પોષણ અભિયાનના પ્રિન્ટેડ […]

Continue Reading

ચંદ્ર પરના મહત્વના રિસર્ચ બાદ જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા ન્યુયોર્કમાં નવું સંશોધન કરશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના પી.એચ.ડી. કરેલા ડો. હેનલ (ભટ્ટ) મોઢા આગામી ચંદ્ર ઉપરના થવા જઈ રહેલા રિસર્ચમાં જોડાશે. ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા વિશ્વના રિસર્ચ કરી રહેલા ટોચના પી.એચ.ડી. કરેલા લોકોને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. તેમાં જામનગરના ડો.હેનલ મોઢા હાલ પસંદગી પામ્યા છે. આ પ્રકારના રિસર્ચ માટે ભારતમાંથી અત્યાર સુધીમાં જૂજ […]

Continue Reading

જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અસંતોષની આંધી કોને નડશે..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન જામનગરમાં પણ થવાનું છે હાલ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજી કોઈ ચૂંટણી લક્ષી માહોલ જામતો નથી. કારણ કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ અને અસંતોષની આધી અંદરો અંદર ઘુટાઇ રહી છે. જામનગરમાં આવેલી પાંચ વિધાનસભાની […]

Continue Reading

Jio 5G દશેરાથી શરુ, જિયો ટ્રૂ 5G વિશ્વની સૌથી એડવાન્સ 5G સેવાઓ આ શહેરોમાં મળશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મુંબઈ :  ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં ટ્રુ-5G સેવાઓના સફળ પ્રદર્શન બાદ જિયો તેની ટ્રુ–5જી સેવાઓની બીટા ટ્રાયલ દશેરાના શુભ અવસરે શરૂ કરવાની જાહેરાત કરી રહ્યું છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને વારાણસી એમ ચાર શહેરોમાં જિયોના ગ્રાહકો માટે આ શરૂઆત કરવામાં આવી રહી છે. જેમ દશેરાનો તહેવાર અવરોધો પર વિજયનું પ્રતીક છે તે જ રીતે 2G જેવી જૂની […]

Continue Reading