વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરને વૈવાહિક વિવાદોને સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુથી પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. યોજના નો ઉદ્દેશ્ય “પરિવારોને મજબૂત બનાવવા અને પ્રોત્સાહિત કરવા નો છે”. આ પહેલ વૈવાહિક સંબંધોમાં ઉદ્ભવતા તકરારો આગળ વધે તે પહેલાં તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે. શું […]
Continue Reading