જામનગરમાં 7 જાન્યુઆરીએ હિન્દુ શક્તિ સંગમ, RSSનું સ્વયંસેવક એકત્રીકરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરમાં રવિવાર ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ગણવેશ માં સજ્જ થઈ ગુર્જર સુતારની વાડી, ગાંધીનગર મેઈન રોડ ખાતે એકત્રીકરણ માં ભાગ લેશે. જામનગર શહેર નું એકત્રીકરણ માં અંદાજે 900 જેટલા નવા અને જૂના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાશે આ કાર્યક્રમ માં ઉચ્ચ માધ્યમિક , કોલેજીયન અને વ્યવસાયી સ્વયંસેવકો ભાગ […]

Continue Reading

જામનગરનો લોહાણા સમાજ લાલધૂમ, આવતીકાલે આવેદનપત્ર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડયા છે અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર શહેરમાં રઘુવંશી સમાજ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવશે તેમ જામનગર લોહાણા મહાજન […]

Continue Reading

જામનગરમાં ટેકફેસ્ટનો પ્રારંભ, કૃષિમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન અને લઘુ ઉધોગ ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા જામનગર ટેકફેસ્ટ 2024 નો આજથી શુભારંભ થયો છે. આગામી 7 જાન્યુઆરી,2024 સુધી 4 દિવસ ચાલનાર છે. આ ચાર દિવસીય ઔધોગિક મેળાનું શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મ્યુ […]

Continue Reading

જામનગરની પ્રતિષ્ઠિત મહિલા સંસ્થા સખી ક્લબ-2નો શનિવારે પદગ્રહણ સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થા સખી ક્લબ-2 ના નવા વર્ષના સંવાહકોનો પદગ્રહણ સમારોહ આગામી શનિવાર તારીખ 6 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. 1500 બહેનોની સભ્ય સંખ્યા ધરાવતી અને મહિલાના સર્વાંગી ઉત્કર્ષમાં કાર્યરત એવી આ સંસ્થા ચાલુ વર્ષે તેનું રજત જયંતિ વર્ષ ઉજવી રહી છે. આ રજત જયંતિ વર્ષના પ્રમુખ તરીકે અનેકવિધ […]

Continue Reading

જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સત્કાર સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો આ સત્કાર સન્માન સમારોહમાં બાલમંદિર થી માંડી સ્નાતક સુધીના વિદ્યાર્થીઓએ કરેલ સારા દેખાવને લઈને તેમને પ્રોત્સાહિત કરવા સન્માન પણ કરવામાં આવ્યું હતું. જામનગરના હર્ષદ મિલ ની ચાલી પાસે આવેલા ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી ખાતે વિદ્યાર્થી સરકાર સમારોહમાં […]

Continue Reading

લાલપુરના આરીખાણા અને રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે, જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ગામડે-ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લાલપુર તાલુકામાં આવેલા આરીખાણા અને રંગપુર ગામમાં ‘’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આયોજન કરવામાં […]

Continue Reading

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોચી, સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા […]

Continue Reading

જામનગર સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી ‘સુશાસન દિવસ’ ની ઉજવણીમાં જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન દિવંગત અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને જન-જનને સરકારની વિવિધ યોજનાઓ વડે લાભાન્વિત કરવાના ઉમદા ઉદેશ્ય સાથે અટલજીના જન્મદિવસને ”સુશાસન દિવસ : ગુડ ગવર્નન્સ ડે” તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગત નવેમ્બર-2008 માં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, સીડબી બેંક, નવાનગર બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓના સહયોગથી રૂ.40 લાખના ખર્ચે મેટાલેબ શરૂ કરવામાં આવી […]

Continue Reading

ઊંડ નદી પર રૂ.693 લાખના ખર્ચે બનનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોરારદાસના ખંભાલીડા ખાતે ઊંડ નદી પર રૂ.૬૯૩.૩૭ લાખના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. ૧૮ મીટરની લંબાઈના ૧૨ ગાળા ધરાવતા આ મેજર બ્રિજના નિર્માણ થકી ખંભાલીડા, રવાણી ખીજડીયા, રોજીયા સહિત આજુબાજુના […]

Continue Reading