સપડા ડેમમાં ડૂબેલા 5 હતભાગીઓને મોરારીબાપુ દ્વારા સંવેદના સાથે સહાય અપાશે
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકા સપડા ગામ પાસે આવેલ ડેમમાં પાંચ વ્યક્તિઓ ગઈકાલે નાહવા પડતા મૃત્યુ પામ્યા હતા . આજે રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા મૃતકોના પરિવારજનોને 15 – 15 હજારની સહાય પ્રસાદીરૂપે જાહેર કરવામાં આવી છે. જામનગર તાલુકાના સપડા ગામે પાંચ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે તેને ચિત્રકૂટ ધામ તલગાજરડા હનુમાનજી મહારાજની […]
Continue Reading