જામનગર જિલ્લાની 126 ગ્રામપંચાયતોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ગામે ગામ મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના ૧૨૬ ગામડાઓમાં અભિયાનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના ૩૧, ધ્રોલ તાલુકાના ૧૦, જોડિયા તાલુકાના ૧૨, કાલાવડ તાલુકાના ૨૬, લાલપુર તાલુકાના ૨૧ અને […]

Continue Reading

જામનગરના મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટૂંકા વસ્ત્રો નહિ પહેરવા આહ્વાન કરતાં બોર્ડ લગાવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા હિન્દુ મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી ન શોભે તેવા ટૂંકા વસ્ત્રો ન પહેરીને મંદિરોમાં પ્રવેશ કરતા લોકોને પૂરતા અને સનાતન હિંદુ સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરી પ્રવેશ માટે અનુરોધ કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જામનગરના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી […]

Continue Reading

જામનગરના સૌ નાગરિકોને મેરી માટી મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટરની અપીલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે મેરી માટે મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ વિશેની ઝીણવટ ભરી માહિતી આપી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના આહવાનને અનુલક્ષીને આગામી સ્વાતંત્ર્ય પર્વના રાષ્ટ્રીય પર્વ અંતર્ગત મેરી માટી મેરા દેશ તથા ઘર ઘર […]

Continue Reading

‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન ‘ અભિયાન અંતર્ગત જામનગર તાલુકાનાં 50 ગામોમાં પાંચ કાર્યક્રમોની ઊજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજથી સમગ્ર દેશમાં ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર  વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત આજે જમનગર તાલુકાના ઢીચડા, ફલ્લા, […]

Continue Reading

મારી માટી, મારો દેશ, માટીને નમન વિરોને વંદન, જામનગરની SVET કોલેજમાં વૃક્ષારોપણ અને પંચપ્રણ પ્રતિજ્ઞાનો કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશભરમાં આજથી મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન અભિયાન શરૂ થયું છે. ત્યારે જામનગરમાં આવેલ SVET કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રની એકતા અને એકસુત્રતા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં અમૃતકાળના પાંચ પ્રણ વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા, ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા […]

Continue Reading

રિલાયન્સે ઝાંખર ગામના મુક્તિધામને જીર્ણોદ્ધાર કરી જનસેવામાં સમર્પિત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા ઝાંખર ગામના મુક્તિધામ સંકુલનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરીને ગ્રામજનોને સુપરત કરાયું છે. ઝાંખર ખાતેનું આ મુક્તિધામ (સ્મશાન) સંકુલ અગાઉ અત્યંત જર્જરિત હાલતમાં હતું. આ અંગે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રુ. 72 લાખના ખર્ચે આ સંકુલનું નવનિર્માણ […]

Continue Reading

મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય વિષે જાગૃત કરવા માટે પ્રેરણા આપવામાં આવી, સાઇકલ રેલીનું યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી તા.૧ થી તા.૭ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી હતી. જેમાં તા.૭ ઓગસ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય” દિનની ઉજવણીનું આયોજન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવેલ ફાયર વિભાગના સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત “ મહિલા […]

Continue Reading

PMJAY – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બાલંભાના કેન્સરના દર્દી માટે બની વરદાન, હોઠના કેન્સરનું ઓપરેશન તથા સારવાર વિનામૂલ્યે થયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : યુનિવર્સલ હેલ્થ કવરેજનો ઉદ્દેશ પૂરો પાડવાના પ્રયાસના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી જરૂરિયાતમંદ લોકો નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યા વગર તેમની જરૂરિયાતવાળી આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકે છે. જેનો જામનગરના પણ અનેક પરિવારોને લાભ મળ્યો છે. જોડિયા તાલુકાના બાલંભા […]

Continue Reading

નાગરીકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જામનગરના વિવિધ વિભાગો સાથે બેઠક યોજતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાગરીકોના પ્રશ્નોનુ ત્વરિત નિવારણ આવે તે માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.જે બેઠકમાં મહેસુલ વિભાગ, ડી.આઇ.એલ.આર., માર્ગ અને મકાન, સિંચાઇ, મત્સ્યોદ્યોગ, […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂનના 60માં વર્ષે પ્રવેશતા પ્રેમભિક્ષુજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક , જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે 1,ઓગસ્ટ,2023ના 60 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગર ના સાનિધ્યમાં આવી રામનામની આહલક જગાવનાર શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની […]

Continue Reading