જામનગરમાં મહાનગરપાલિકા અને વિઝન ક્લબના ઉપક્રમે વિશ્વ યોગ દિને મહિલાઓ માટે વોકેથોન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આગામી 21,જૂન,2023 ના રોજ જામનગર શહેરમાં વસવાટ કરતી તમામ મહિલાઓ માટે ઓપન જામનગર વોકેથોનનું વિનામુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સહિયારા પ્રયત્નથી આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે 21,જૂન,2023ના મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરે અને આધુનિક […]

Continue Reading

રિલાયન્સ ફાઉન્ડેશનના ‘પ્લાન્ટ4લાઇફ અભિયાન, જામનગર જિલ્લામાં 15 હજાર વૃક્ષોના ઉછેરનો પ્રારંભ  

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી આવતીકાલ માટે ઝુંબેશ અંતર્ગત ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ તા. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર ખાતેની રિલાયન્સ રિફાઈનરી દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના […]

Continue Reading

રોશનીનો જીવનદીપ બૂઝાયો, 20 કલાકે બોરવેલમાંથી 2 વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના તમાચણ ગામમાં ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી બોર મા 20 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ હતી. ફાયર બ્રિગેડ, આર્મી એન ડી આર એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ અંતે 20 કલાકની જહેમત બાદ […]

Continue Reading

જામનગરમાં તંત્રનું ગુપ્ત ઓપરેશન, સજૂબા સ્કૂલમાં દરગાહ પર રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યુ બુલડોઝર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સરકારી જગ્યાઓ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે દ્વારકાથી શરૂ થયેલ કાર્યવાહી વિવિધ શહેરો બાદ જામનગરમાં પણ થઈ છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા રાજાશાહી વખતની સજુબા સ્કૂલમાં કેટલાક સમયથી દરગાહ હતી જેને લઈને અનેક વખત આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થામાં આવેલ આ દરગાહને લઈને […]

Continue Reading

જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી, IFA ટેબ્લેટ વિતરણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર વિશ્વમાં ૨૮મે ના રોજ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જીલ્લા આરોગ્ય શાખા દ્વારા તાલુકાના અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી હતી. માસિક સ્ત્રાવ દરમિયાન ખાસ કરીને ઘરના લોકોથી દુર રહેવું , રસોડામાં ન જવું જોઈએ વગેરે ગેરજેવી માન્યતાઓ દુર […]

Continue Reading

દિલ્હીમાં હિન્દુ યુવતીની હત્યા કરનાર વિધર્મી યુવકનું જામનગરમાં ABVP એ પૂતળા દહન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દિલ્હીમાં થયેલ માસુમ હિન્દુ યુવતી ની નિર્મમ હત્યા ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. રાજધાની દિલ્હીમાં ૨૮ મે ના રોજ માસૂમ હિન્દુ દીકરી સાક્ષી ની હત્યા થયાનું સામે આવ્યું છે. વિધર્મી યુવાન સાહિલ મહમદ દ્વારા છરીના અનેક ઘા ઝીંકી પથ્થર થી માથું છુંદી યુવતીની નિર્મમ હત્યા કરવામા આવી હતી, […]

Continue Reading

જામનગરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ખેતીવાડી વિભાગના તજજ્ઞો દ્વારા શિબિરો યોજી પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોથી માહિતગાર કરવા પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેના મિઠાં ફળ મળે તે હેતુથી ગામ દિઠ ઓછામાં ઓછા ૭૫ ખેડૂતોને સાથે રાખી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા વિશેષ અભિયાનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિને જામનગરથી શુભારંભ કરાવવામાં આવેલ. જે અભિયાનને જામનગર […]

Continue Reading

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે બેરાજા ગામે રૂ.6 લાખના ખર્ચે રેઇન બસેરા અને પુલનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહનિર્માણના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના બેરાજા(પસાયા) ગામે આવેલ રામાપીર મંદિર પાસે રેઇન બસેરા અને ગેલણીયા હનુમાન મંદિર જવાના રસ્તે પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ.3 લાખના ખર્ચે રેઇન બસેરા અને રૂ.3 લાખના ખર્ચે પુલનું નિર્માણ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે. આ […]

Continue Reading

જામનગર કલેકટર કચેરીએ ‘પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ સલાહકાર સમિતિ’ ની બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને પી. સી. & પી. એન. ડી. ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિના સભ્યો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરઅને સદસ્યોએ જણાવ્યું કે, ફાયર એન. ઓ. સી. સર્ટિફિકેટ […]

Continue Reading

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો સાથે મુલાકાત કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પત્રકારત્વ ક્ષેત્રે સૌથી જુના કાર્યરત જામનગર પત્રકાર મંડળના નિયુક્ત હોદ્દેદારો જેમાં પ્રમુખ ગીરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઈ કારસરીયા, મંત્રી જગતભાઈ રાવલ, સહમંત્રી સૂચિતભાઈ બારડ અને ખજાનચી દિપકભાઈ લાંબાને રૂબરૂ મળી અભિવાદન કર્યું હતું તેમજ જામનગર શહેર અને જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરી […]

Continue Reading