કેબિનેટમંત્રી રાઘવજી પટેલે જોડિયા મામલતદાર કચેરી ખાતે વાવાઝોડા બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા રિવ્યૂ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. આ પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ […]

Continue Reading

જામનગર ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યું ઓપરેશન, ફસાયેલા પરિવારને ગણતરીની મિનિટોમાં હેમખેમ રેસ્ક્યું કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયેલ જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયેલ અને આ ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંદ થયેલ.ત્યારે ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલરૂમમાં જાણ કરાતાં તુરંત […]

Continue Reading

જામનગરમાં શહેરીજનો દર્શાવી રહ્યા છે સંવેદના…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં અનેક વૃક્ષો તેમજ વિજ થાંભલાઓ ધરાશાયી થયાં છે.જેના મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ખડે પગે રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓની જામનગરના શહેરીજનો પણ એટલા જ ભાવથી દરકાર લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જામનગર શહેરના વિવિધ સ્થળોએ કામ […]

Continue Reading

‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ સામે આશ્રય મેળવેલા બાળકોના સ્વાસ્થ્ય માટે ડોકટરો ખડેપગે…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાની આપત્તિની ક્ષણે જામનગર જિલ્લામાં દરિયાકિનારાના વિસ્તારો, કાચા મકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું જામનગર વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નાના ભૂલકાઓની ખાસ સાર- સંભાળ રાખવામાં આવે છે. જામનગર […]

Continue Reading

જામનગરમાં બે દીવસમાં ધરાશાઈ થયેલા 61 વૃક્ષો ખસેડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંભવિત બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની શક્યતા છે. જેના પરિણામે જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય બે દીવસમાં જિલ્લામાં 61 જેટલા વૃક્ષો ધરાશાઈ થયા છે. પરંતુ રસ્તા પર પડેલા વૃક્ષો તાત્કાલિક દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની કુલ 18 ટીમો કાર્યરત […]

Continue Reading

જામનગરમાં વાવાઝોડા પહેલા 17 સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત રસોડા શરૂ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે તંત્ર દ્વારા જિલ્લાના દરિયાકાંઠે રહેતા 10 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત આશ્રયસ્થાને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહેલ નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી તંત્ર સાથે ખભે-ખભો મિલાવી જામનગરની અનેક […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેસ્ક્યુ માટેના આધુનિક સાધનો સાથે NDRFની 2 ટીમ તૈનાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંભવિત વાવાઝોડા બિપોરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર વધુ એલર્ટ બન્યું છે. ત્યારે સરકાર તરફથી જામનગર જિલ્લાને એનડીઆરએફની બે ટીમ ફાળવવામાં આવી છે. જેમાંથી એક ટીમ જોડિયા ખાતે અને બીજી ટીમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બેડ ખાતે તૈનાત છે. ચક્રવાતમાં કોઈ જાનહાની […]

Continue Reading

બિપરજોય’ વાવાઝોડાને પગલે જામનગર બંદર પર 10 નંબરનું સિગ્નલ યથાવત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, આગામી સુચના ન મળે ત્યાં સુધી જામનગર બંદર પર ગ્રેટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ 10 (GD- 10) યથાવત રાખવામાં આવ્યું છે. જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને નોંધ લેવા માટે બંદર અધિકારી, જામનગર ગ્રુપ ઓફ […]

Continue Reading

જામનગરના કન્ટ્રોલરૂમમાં હેમ રેડીયો સાથે ટીમ મોકલાઈ, આપત્તિ સમયે આવી રીતે થઈ શકે સંદેશા વ્યવહાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ […]

Continue Reading

બિપરજોય વાવાઝોડા પૂર્વે જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકામાં…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે. ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે […]

Continue Reading