NIDM તથા NDMA ના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી બિપરજોય વાવાઝોડાં બાદ જામનગર જિલ્લાની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે NIDM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી બિપરજોય વાવાઝોડા અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા વાવાઝોડા પૂર્વે કરેલ તૈયારીઓ, વાવાઝોડા દરમિયાન કરેલ બચાવ અને રાહતની કામગીરી તથા વાવાઝોડા બાદ કરેલ રીસ્ટોરેશનની […]

Continue Reading

જામનગરમાં આયોજિત પ્રાદેશિક સરસ મેળાના માધ્યમ મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આ મેળામાં ગ્રામીણ વિસ્તારની મહિલાઓને સ્વ- રોજગારી મેળવવા અને તેમના પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માટે એક ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ચંગા […]

Continue Reading

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરના શિવને મળ્યું નવજીવન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા નાઘેડી ગામમાં રહેતા બાળકને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી નવજીવન મળ્યું છે. બાળકના હ્રદયમાં કાણું હોવાથી આ કાર્યક્રમ થકી તેનું ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. નાઘેડી ગામે મજુરી કામ કરીને જીવન ગુજારતા સુનીલભાઈ રામકબીરના ઘરે તા. ૦૨-૦૩-૨૦૨૨ના રોજ શિવનો […]

Continue Reading

જામનગરમાં સાધના કોલોનીમાં બ્લોક ધરાશાયી થયાના ઘટના સ્થળે મુલાકાત લેતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે હાઉસિંગ કોલોની દ્વારા નિર્મિત સાધના કોલોની વિસ્તારમાં ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મેં અકસ્માત સ્થળની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. […]

Continue Reading

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’નું ઉદ્ઘાટન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને જી.એલ.પી.સી. ના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન […]

Continue Reading

વાવાઝોડાથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાના બાગાયતી પાકોના ખેતરોની મુલાકાત લેતા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર: તા. 15 અને 16 જૂન દરમ્યાન જામનગર જિલ્લામાં આવેલ બીપર જોય વાવાઝોડાના પરિણામે બાગાયતી પાકોના ખેતરોમાં નુકશાન થયું હોય તો આ પાકોના નવસર્જન માટે ખેડૂતોને માહિતગાર અને માર્ગદર્શન આપવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેમની ટીમ અને નાયબ બાગાયત નિયામક દ્વારા ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિક […]

Continue Reading

લાલપુર તાલુકાના ગામોમાં વાહકજન્ય રોગચાળા અંગે ઝુંબેશના રૂપે સર્વેલન્સ કામગીરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં બીપરજોય વાવાઝોડાના પરિણામે વરસાદ પડવાને કારણે વાહકજન્ય રોગ તેમજ પાણીજન્ય રોગચાળો થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. આ રોગચાળો પગપેસારોના કરે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપર હેઠળના તમામ ગામોમાં આરોગ્ય કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં […]

Continue Reading

જામનગરમાં સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની કેલક્ટર કચેરીએ બેઠક યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના જિલ્લા કલેક્ટર અને પ્રમુખ બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી […]

Continue Reading

જામનગરમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : યુવા કાર્ય અને ખેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા શહેરના ધનવંતરી ઓડોટોરિયમ ખાતે જિલ્લાકક્ષાના યુવા ઉત્સવનું આયોજના કરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલી વિવિધ પ્રતિયોગિતામાં 200થી વધારે યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્ર્મના પ્રારંભે અતિથિ વિશેષ તરીકે સરકારી કોમર્સ કોલેજના પ્રાચાર્ય એચ.બી.ઘેલાણીએ યુવાનોને માર્ગદર્શિત કર્યા […]

Continue Reading

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે PGVCLના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં વીજતંત્રની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દરેડ જી.આઈ.ડી.સી. ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રી એ બિપરજોય વાવાઝોડા બાદની સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી. મંત્રી એ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી ઓ અને અધિકારી ઓને લોકપ્રશ્નોના નિવારણ અર્થે […]

Continue Reading