જામનગર કલેકટરે 3 અનસંગ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કર્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશના આઝાદી સંગ્રામમાં જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોનું સન્માન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં 27 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ યોગદાન આપ્યું હતું. જેમાંથી 3 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું જિલ્લા કલેકટર બી. એ. શાહ દ્વારા સન્માન કરવામાં […]
Continue Reading