જામનગરમાં શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં શનિવારે શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવનું આયોજન કરાયું હતું. આ શરદોત્સવમાં તાલી રાસ, ફ્રી સ્ટાઇલ, ચોકડી રાસ માં ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. જેમાં વેલ ડ્રેસ સહિત વિવિધ રાઉન્ડમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Continue Reading

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ગામઠી સ્ટાઈલમાં “શેરી વળાવી સજજ કરુ…”ગાઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું ..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત એક તારીખ એક સૂત્ર હેઠળ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલીના મહાશ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા.જેમાં કેન્દ્રીયમંત્રીએ ગામના લોકો સાથે મળીને ઉમિયાધામ મંદિર પરિસર તથા ગ્રામપંચાયતની આજુબાજુ સફાઇ કરી […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌપ્રથમ ‘વંદે ભારત ટ્રેન’નો જામનગર રેલવે સ્ટેશનથી પ્રારંભ, સાંસદ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સમગ્ર ભારતમાં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 9 નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ-તિરુવનંતપુરમ જેટલા રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર રેલવે સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વંદે ભારત ટ્રેન’ને […]

Continue Reading

જામનગરમાં વિજ પ્રશ્નોના નિવારણ માટે PGVCLના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા કૃષિમંત્રી અને સાંસદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર  : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોનુ નિરાકરણ લાવવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર એમ.જે.દવે (આઈ.એ.એસ.) સહિતના ઉચ્ચ અધિકારીઓ […]

Continue Reading

સાંસદ પૂનમ માડમે કલેકટર કચેરીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સાંસદ પૂનમબેન માડમે કલેકટર કચેરીના સંભાખંડ ખાતે એસ.એલ.આર, ડી.આઈ.એલ.આર,એન.એચ.એ. આઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર,સિવિલ એરપોર્ટ જામનગરના ડાયરેક્ટર ,લીડ બેન્કના અધિકારી ઓ સાથે બેઠક યોજી જામનગર જિલ્લાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જામનગર-ધ્રોલ-માળીયા નેશનલ હાઈવેમાં ધ્રોલ બાયપાસ માટે જમીન સંપાદન માટે બહાર પડાયેલ જાહેરનામા અન્વયે ખેડૂતોને સંપાદન […]

Continue Reading

જામનગરમાં સમગ્ર શિક્ષા અભિયાન આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ કેમ્પ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘સમગ્ર શિક્ષા અભિયાન’ હેઠળ જામનગર જિલ્લા આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. સિકંદરાબાદમાં સ્થિત ‘નેશનલ ઈન્સ્ટિયૂટ ફોર ઘી એમપાવરમેન્ટ ઓફ ઘી પર્સન વિથ ઈન્ટેલૅક્યુચલ ડિસેબિલિટી’ ના સહયોગથી A.D.I.P. સ્કીમ હેઠળ બાળકો માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં 36 જેટલા અનુસુચિત જાતિ અને અનુસૂચિત […]

Continue Reading

જામનગર લોકસભા વિસ્તારમાં ભાજપ દ્વારા બે દિવસીય મતદાતા ચેતના અભિયાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને મતદાર યાદીમાં મતદાન માટેનો અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ લાવવા મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મતદાતા જનચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, […]

Continue Reading

રેલવે મુસાફરી સુવિધામાં થયો વધારો, પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને લાલપુર રેલવે સ્ટેશને સાંસદ પૂનમબેન માડમે ટ્રેનને લીલી ઝંડી બતાવી સ્ટોપેજની શરૂઆત કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  રેલવે મંત્રાલયના આદેશ મુજબ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લાલપુર જામ સ્ટેશન પર પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)ને સ્ટોપેજની મંજૂરી મળતા તા. 20 ઓગસ્ટથી ટ્રેન જામ રેલવે સ્ટેશન પર થોભશે. સાંસદ પૂનમબેન માડમે લાલપુર જામ રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું હતું. ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો […]

Continue Reading

“પી.એમ.પોષણ યોજના” થકી સરકારી પ્રાથમિક શાળાના 24 હજારથી વધુ બાળકોને સમયસર પહોંચી રહ્યું છે ગરમ અને પૌષ્ટિક ભોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર જામનગર શહેરી વિસ્તાર તથા જામનગર તેમજ લાલપુર તાલુકાની 140 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 24 હજાર જેટલાં ભૂલકાઓને સમયસર તાજું, ગરમ અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા “પી.એમ.પોષણ યોજના” હેઠળ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.અને આ સમગ્ર વ્યવસ્થા સુચારૂ રીતે અમલી બને તે […]

Continue Reading

જામનગર આરોગ્ય વિભાગની ટીમની મહેનતથી મધ્યપ્રદેશના બાળકને મળ્યું આરોગ્ય કવચ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જીલ્લાના ધૂડસીયા વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ભંડેરીની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પ્રકાશભાઈ નીંગવાલ મજુરી કામ કરવા જામનગર આવ્યા હતા. જેના ૧૮ મહિનાના બાળક અસ્મિતા પ્રકાશ નીંગવાલનું રસીકરણ કરાવ્યું ન હતું. તેથી જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ બાળકનું રસીકરણ કરવા ગયેલ તો માતા-પિતાએ જણાવ્યું હતું કે અમારા બાળકને રસી આપવી […]

Continue Reading