જામનગરમાં એકી સાથે 5 અર્થીઓ નિકળી, સમગ્ર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શોક સાથે બંધ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા કચ્છી ભાનુશાળી પરિવારના પાંચ લોકો એકી સાથે ગઈકાલે શનિવારે સપડા ડેમમાં નાહવા પડ્યા હતા ત્યારે ડૂબી જતા પાંચ લોકોના એકી સાથે મોત થયા હતા. 58 દિગ્વિજય પ્લોટ અને 64 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી […]
Continue Reading