જામનગરમાં ‘નારી વંદન સપ્તાહ’ અન્વયે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી થઈ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી ગત તા.૦૧ ઓગસ્ટથી કરવામાં આવી રહેલ છે. જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગત તા.૦૩ ઓગસ્ટના રોજ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી હર્ષદપુર ગામ ખાતે કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં ૩૧૫ જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા […]
Continue Reading