જામનગરમાં ‘નારી વંદન સપ્તાહ’ અન્વયે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી ગત તા.૦૧ ઓગસ્ટથી કરવામાં આવી રહેલ છે. જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગત તા.૦૩ ઓગસ્ટના રોજ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી હર્ષદપુર ગામ ખાતે કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં ૩૧૫ જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા […]

Continue Reading

જામનગરના ફેસ ટુના રાજહંસ બ્રાસ એકમમાં બ્લાસ્ટ, બે મજૂરો ગંભીર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના દરેડ GIDC ફેસ ટુ માં આવેલ રાજહંસ ઈમ્પેક્સ પ્રાઇવેટ નામના બ્રાસ ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ આગજનની ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે દાજી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં દરેડ જીઆઇડીસી વિસ્તારમા આવેલા પ્લોટ નં. 8માં આવેલા રાજહંસ ઇમ્પેક્સ […]

Continue Reading

બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની IMCT ટીમ જામનગરમાં…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાથી વિવિધ વિસ્તારોમાં થયેલ નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) જામનગર જિલ્લાની મુલાકાતે આવી હતી. આ ચાર સભ્યોની ટીમે ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પ્રભાવિત થયેલ જિલ્લાના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરી હતી. જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં થયેલ નુકસાન અંગે નેશનલ […]

Continue Reading

બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડને અટકાવવા માટે માળખાકીય સુવિધા ઉભી કરવા રાજ્ય સરકાર આપશે સહાય: કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા […]

Continue Reading

જામનગરના હાડાટોડાના ફૌજી પંજાબમા શહીદ થતા વતનમાં સન્માન સાથે અંતિમ વિધિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વતની અને ફૌજ મા ઇલેકટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર (EME) મા 11 વર્ષ થી ફરજ બજાવતા જાડેજા રવીન્દ્રસિં હનુભા નામનાં જવાન પંજાબ ના ભટીન્ડા મા ચાલુ ફરજ દરમ્યાન વીર ગતી ને પામ્યા છે . આ વીર જવાન નો પાર્થિવ દેહને 2, ઓગષ્ટ,2023ના બુધવારે […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનેલા ચાર બેનમૂન અમૃત સરોવરો બન્યા પ્રવાસન સ્થળ 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી […]

Continue Reading

જામનગરમાં મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અન્વયે જાગૃતિ સેમિનાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક વિદ્યામંદિર ખાતે જામજોધપુર તાલુકાની મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ- 2005 અન્યવે જાગૃતિ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીસોનલબેન વર્ણાગર દ્વારા ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫ વિશે માહિતી અપાઈ હતી. તેમજ ચેતનભાઇ ગોસ્વામી દ્વારા લાભાર્થીઓને ‘આભાકાર્ડ’ એટલે કે […]

Continue Reading

જામનગરમાં ‘નારી વંદન સપ્તાહ’ ના પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં દરરોજ અલગ-અલગ થીમ પર આધારિત વિશેષ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં, મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી […]

Continue Reading

આરોગ્ય વિભાગ જામનગર દ્વારા લાખાબાવળમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તારીખ 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જામનગર જિલ્લાના લાખાબાવળ ગામના આંબેડકર નગર આવાસ વિસ્તારમાં ફળિયા મીટીંગ માં સગર્ભા માતાને બોલાવી પ્રસુતિ બાદ 6 મહિના સુધી માત્ર માતાના ધાવણ નું મહત્વ સમજાવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માતા બનવું […]

Continue Reading

“વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે “વસુધૈવ કુટુંબકમ” એટલે કે “આખું વિશ્વ એક પરિવાર છે”ની ભારતીય ફિલસૂફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે, તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને […]

Continue Reading