સમરસ ગર્લ્સ હોસ્ટેલ તથા માતૃશ્રી રતનબેન માધવજી કન્યા છાત્રાલય ખાતે મહિલા કલ્યાણની થીમ પર નાટક રજૂ કરાયું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી તા-૦૧/૦૮/૨૦૨૩ થી તા-૦૭/૦૮/૨૦૨૩ દરમ્યાન થીમ પર ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત જામનગર જીલ્લામાં “નારી વંદન ઉત્સવ” ની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં તા.૬ ઓગસ્ટના રોજ “મહિલા કલ્યાણ” દિનની ઉજવણી નાયબ નિયામક અનુસૂચિત જાતિના અધિકારી ઘનશ્યામ વાઘેલા અને […]
Continue Reading