જામનગરનો સસોઈ ડેમ છલકાયો, જુઓ આહલાદક નજારો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરીણામે અનેક ચેકડેમો અને નદીનાળાઓ છલકાયા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પરિણામે નગરજનોની જીવાદોરી સમાન સસોઈ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થતાં નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. સાથે જ ડેમઓવરફ્લોના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

Continue Reading

કેબિનેટ મંત્રી મુળુ બેરાની લાલપુર પંથકમાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં ‘ડિઝાસ્ટર સમીક્ષા બેઠક’ યોજાઈ હતી. જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાનનો અભ્યાસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને પગલાંની મંત્રી દ્વારા સમીક્ષા […]

Continue Reading

કેબિનેટ મંત્રી મુળુ બેરાએ લાલપુર રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીઇ, નુકસાનીનો તાગ મેળવ્યો નુકસાની નો તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર ખાતે આવેલા રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. લાલપુર સામાજિક વનીકરણ રેન્જમાં સમાવિષ્ટ લાલપુર રોપા ઉછેર કેન્દ્રમાં આસોપાલવ, તુલસી, એલોવેરા, લીમડો જેવા વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોના રોપાનો ઉછેર અને માવજત કરવામાં આવે છે. […]

Continue Reading

લાલપુર તાલુકાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર તાલુકાના પૂરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકામાં નુકસાની થવા પામી છે. લાલપુરમાં ઢાંઢર નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરની […]

Continue Reading

જામનગરને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શહેરી વિકાસ યોજનાના 46કરોડનો ચેક અપાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.1512 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 46 કરોડનો ચેક વિતરણ કરાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા […]

Continue Reading

જામનગર 181 અભયમની ટીમે પરિવારથી વિખૂટી પડેલી મહિલાનું પુનઃમિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 181 અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેનું વધુ એક ઉદાહરણ જામનગરમાં પરિવારથી વિખૂટી પડી ગયેલ પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન 181 અભયમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું છે. જામનગરના એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે એક મહિલા 3થી 4 […]

Continue Reading

જામનગરના મીરાજ નાકરાણીએ વિદેશની ધરતી પર તાકાત બતાવી, કુસ્તીબાજીમાં એક સાથે ત્રણ મેડલ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુઝીલેન્ડ : મુળ જામનગરના વતની 24 વર્ષીય મિરાજ હિતેશ નકારાણીએ કુસ્તીમાં પ્રથમ વખત મેદાનમાં હાથ અજમાવ્યો અને સાથે ત્રણ મેડલ મેળવીને વિદેશની જમીન પર ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યુ છે. પ્રથમ વખત જ કુસ્તી લડતા મુળ જામનગરના મિરાજ નાકરાણીએ એકસાથે ત્રણ-ત્રણ મેડલ જીત્યા છે. ટેક ડાઉન ડિસિપ્લિનમાં બ્રોન્ઝ મેડલ, ફ્રી સ્ટાઈલમાં […]

Continue Reading

સસોઈ ડેમ ઓવરફ્લો, આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ગઈકાલે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને જામજોધપુર, લાલપુર પંથકમાં પણ વરસાદની તોફાની બેટિંગથી અનેક નદી નાળા છલક્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને જામનગરના જેવા દોરી સમાન ગણાતા સસોઈ ડેમમાં પણ વરસાદી નિર આવતા ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરની મહાનગરપાલિકા દ્વારા પીવા માટે આપવામાં આવતા […]

Continue Reading

વિહોતર વિકાસ મંચ જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રબારી સમાજના ગુજરાત પ્રદેશના શિક્ષણ સંગઠન વિહોતર વિકાસ મંચ દ્વારા જામનગર ના યુવા અગ્રણી અને સમાજ માટે દરેક ક્ષેત્રમાં કાર્યરત રહેતા સચિનભાઈ રબારીની જામનગર જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સચિનભાઈ સમસ્ત રબારી સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી […]

Continue Reading

રાજ્યપાલ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં વીડિયો કોન્ફરન્સથી જામનગરના પત્રકારો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત વિવિધ સમાચાર માધ્યમોના તંત્રીઓ-પ્રતિનિધિઓને સંબોધિત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક […]

Continue Reading