દિવાળીએ ફટાકડા લેવા નીકળેલ મામા-ભાણેજને નશાની હાલતમાં કાર ચાલકે હડફેટે લીધા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દિવાળીના દિવસે જ ભર બપોરે જામનગરમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. એક વાગ્યા આસપાસ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા વાસા વીરા પાર્ક વિસ્તારમાં પુરપાટ ઝડપે આવેલી GJ-10-BG-1763 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે રસ્તા ઉપર કાળો કેર વર્તાવ્યો હતો. નશામાં ધૂત એવા કારચાલકે ફટાકડા લેવા જઈ રહેલા પરિવારના […]

Continue Reading

જામનગરમાં શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં શનિવારે શરદપૂર્ણિમા નિમિત્તે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા શરદોત્સવનું આયોજન કરાયું હતું. આ શરદોત્સવમાં તાલી રાસ, ફ્રી સ્ટાઇલ, ચોકડી રાસ માં ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. જેમાં વેલ ડ્રેસ સહિત વિવિધ રાઉન્ડમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Continue Reading

IPS મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ જોવા મળી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ […]

Continue Reading

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ગામઠી સ્ટાઈલમાં “શેરી વળાવી સજજ કરુ…”ગાઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું ..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત એક તારીખ એક સૂત્ર હેઠળ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલીના મહાશ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા.જેમાં કેન્દ્રીયમંત્રીએ ગામના લોકો સાથે મળીને ઉમિયાધામ મંદિર પરિસર તથા ગ્રામપંચાયતની આજુબાજુ સફાઇ કરી […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌપ્રથમ ‘વંદે ભારત ટ્રેન’નો જામનગર રેલવે સ્ટેશનથી પ્રારંભ, સાંસદ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સમગ્ર ભારતમાં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 9 નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ-તિરુવનંતપુરમ જેટલા રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર રેલવે સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વંદે ભારત ટ્રેન’ને […]

Continue Reading

જામનગરમાં વિજ પ્રશ્નોના નિવારણ માટે PGVCLના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજતા કૃષિમંત્રી અને સાંસદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર  : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોનુ નિરાકરણ લાવવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર એમ.જે.દવે (આઈ.એ.એસ.) સહિતના ઉચ્ચ અધિકારીઓ […]

Continue Reading

રાજ્યમાં સૌ પ્રથમ જામનગરની આ મહિલાએ ભગરી બકરીની ઓલાદની રજિસ્ટ્રેશન માટે દરખાસ્ત રજૂ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં વધુને વધુ નવી પશુ ઓલાદો સામે આવી રહી છે.જામનગર જિલ્લામાં જોવા મળતી ભગરી નામની બકરીની ઓલાદ રાજ્યની નવી પશુ ઓલાદ હોઇ સહજીવન સંસ્થા દ્વારા આ બકરીના કેરેકટરાઇઝેશનની કામગીરી પુર્ણ થતા તેના રજિસ્ટ્રેશન માટેની એપ્લીકેશન પ્રોફાઈલ તૈયાર કરીને નવી ઓલાદ તરીકે માન્યતા માટે પશુપાલન વિભાગને સુપ્રત કરવામાં આવી છે. […]

Continue Reading

સાંસદ પૂનમ માડમે કલેકટર કચેરીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સાંસદ પૂનમબેન માડમે કલેકટર કચેરીના સંભાખંડ ખાતે એસ.એલ.આર, ડી.આઈ.એલ.આર,એન.એચ.એ. આઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર,સિવિલ એરપોર્ટ જામનગરના ડાયરેક્ટર ,લીડ બેન્કના અધિકારી ઓ સાથે બેઠક યોજી જામનગર જિલ્લાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જામનગર-ધ્રોલ-માળીયા નેશનલ હાઈવેમાં ધ્રોલ બાયપાસ માટે જમીન સંપાદન માટે બહાર પડાયેલ જાહેરનામા અન્વયે ખેડૂતોને સંપાદન […]

Continue Reading

જામનગરમાં સમગ્ર શિક્ષા અભિયાન આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ કેમ્પ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘સમગ્ર શિક્ષા અભિયાન’ હેઠળ જામનગર જિલ્લા આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. સિકંદરાબાદમાં સ્થિત ‘નેશનલ ઈન્સ્ટિયૂટ ફોર ઘી એમપાવરમેન્ટ ઓફ ઘી પર્સન વિથ ઈન્ટેલૅક્યુચલ ડિસેબિલિટી’ ના સહયોગથી A.D.I.P. સ્કીમ હેઠળ બાળકો માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં 36 જેટલા અનુસુચિત જાતિ અને અનુસૂચિત […]

Continue Reading

જામનગર લોકસભા વિસ્તારમાં ભાજપ દ્વારા બે દિવસીય મતદાતા ચેતના અભિયાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને મતદાર યાદીમાં મતદાન માટેનો અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ લાવવા મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મતદાતા જનચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, […]

Continue Reading