જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચાની પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કારોબારી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગરની કારોબારી અને આગામી કાર્યક્રમ વોર્ડ સશક્તિકરણ ની કાર્યશાળા મહાનગરના કાર્યાલય યોજાઈ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની લોક કલ્યાણી વિવિધ યોજનાઓ જરૂરિયાત લોકો સુધી પોહચડવા યુવાનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ, શહેર પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, જામનગરના સાંસદ […]
Continue Reading