જામકંડોરણામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન સંબોધ્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, પોરબંદર : લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદર લોકસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના ચૂંટણી પ્રચાર અર્થે જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિજય વિશ્વાસ સંમેલન માં સંબોધન કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં લોકોને મતદાન માટે અપીલ કરવા ભાજપના ટોચના નેતાઓ રેલી […]
Continue Reading