જામનગર જિલ્લાના સૌપ્રથમ અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું મંત્રી મુળુ બેરાએ કર્યું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ,વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ મરીન ગેસ્ટ હાઉસની બાજુમાં અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું (UWIPTC)લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન્યજીવોની સારવાર માટે શરૂ કરવામાં આવેલ આ સેન્ટર જામનગર જિલ્લાનું સૌપ્રથમ સેન્ટર છે. […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જોડિયામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જામનગર જિલ્લાના જોડિયા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને […]

Continue Reading

જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 9 અને 10 માં પહોંચી, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગર પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પરિભ્રમણ કરી રહી છે આજે વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 10 માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ યોજાયું હતું. જેમાં વોર્ડ નંબર નવમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા વોર્ડ નંબર 10 માં ધારાસભ્ય […]

Continue Reading

જામનગર ખંભાળિયા હાઇવે પર ચાર શખ્સોએ 7 વર્ષની અદાવત બાદ મોટાભાઈને પણ મોતને ઘાટ ઉતાર્યો 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખંભાળિયા હાઇવે પર વસઈ ગામના નજીક જામનગરમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા આધેડને જામનગરમાં જ રહેતા ચાર શખ્સોએ આડેધડ છરીઓના ઘા કરી વેતરી નાખી કરપીણ હત્યા નીપજાવ્યાની ઘટના બની છે. જામનગરમાં 7 વર્ષ પૂર્વે મૃતકના ભાઈની હત્યા થઇ હતી, જે હત્યા નીપજાવનાર પરિવારના અન્ય સખ્સોએ જ ગઈકાલે […]

Continue Reading

જામનગરના કિશોરને મિત્રોએ જ સજાતીય સંબધમાં અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અરેરાટી પ્રસરાવતી ઘટના સામે આવી છે. કિશોરનું બાઇકમાં અપહરણ કરી મિત્રોએ જ જામનગરની બહાર નિર્જન સ્થળે હત્યા નીપજાવી હોવાથી ઘટના પ્રકાશમાં આવી છે. જામનગર શહેર અને સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરાવે તેવી ઘટના સામે આવી છે. જામનગરના ગુલબનગર વિસ્તાર પાસે આવેલ મોહનગર આવાસમાં રહેતા અને ધો. 11 માં અભ્યાસ […]

Continue Reading

જામનગરમાં કવિઓની જમાવટ, “શબ્દો સાથે પ્રેમ અમારે”

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલારની ધરતી ગણાતી જામનગરમાં તા. 26 /11/23 નાં રોજ છોટીકાશીની ધરાને લાગણીનાં શબ્દોથી ભીંજવતો એક જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો.. “શબ્દો સાથે પ્રેમ અમારે” શિર્ષક હેઠળ હાલારની હવાને શબ્દસુમનની ખુશ્બુ વડે તરબતર કરવાં ગુજરાતભરમાંથી શબ્દ શિલ્પી પધાર્યા હતાં. આ કાર્યક્રમનાં નિર્ધારિત સમય પહેલાં જ જાણે પ્રકૃતિએ પણ પોતાની લાગણીનાં હેત […]

Continue Reading

કેબિનેટ મંત્રી મુળુ બેરાની ઉસ્થિતિમાં જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર શહેરના ચાંદીબજાર ચોકમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

જામનગરના જાહેર સ્થળ ઉપર ત્રિ દિવસીય સફાઈ અભિયાનમાં મહાનુભાવો એ કર્યું શ્રમદાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ત્રિ દિવસીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જામનગરની મધ્યમાં આવેલ લાખોટા તળાવ જામનગરનો એન્ટ્રી ગેટ ગુલાબ નગર અને દિગ્જામ સર્કલ ખાતે આવેલ ખંભાળિયા બાયપાસ પાસે નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા ઝુંબેશમાં […]

Continue Reading

સ્વચ્છતા હી સેવા ઝુંબેશને અસરકારક બનાવવા રાજ્યના ચીફ ટાઉન પ્લાનર જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજય સરકાર ધ્વારા સ્વચ્છતા હી સેવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા રાજયની તમામ મહાનગરપાલિકામાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગતના કાર્યક્રમોનું યોગ્ય અમલીકરણ થાય તે માટે શહેરોનું સ્થળ નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓના ફીલ્ડ નિરીક્ષણ/વિઝીટના હુકમ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની “સ્વચ્છતા હી સેવા” અન્વયેની કામગીરીઓનું ફીલ્ડ નિરીક્ષણ/વિઝીટ કરવા અર્થે […]

Continue Reading

કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે શરૂ : SDRFના ધોરણો મુજબ ખેડૂતોને ચૂકવાશે સહાય : મંત્રી ઋષિકેશ પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : (રેશ્મા પટેલ દ્વારા) પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર) થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ […]

Continue Reading