જામનગરની પ્રતિષ્ઠિત મહિલા સંસ્થા સખી ક્લબ-2નો શનિવારે પદગ્રહણ સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થા સખી ક્લબ-2 ના નવા વર્ષના સંવાહકોનો પદગ્રહણ સમારોહ આગામી શનિવાર તારીખ 6 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. 1500 બહેનોની સભ્ય સંખ્યા ધરાવતી અને મહિલાના સર્વાંગી ઉત્કર્ષમાં કાર્યરત એવી આ સંસ્થા ચાલુ વર્ષે તેનું રજત જયંતિ વર્ષ ઉજવી રહી છે. આ રજત જયંતિ વર્ષના પ્રમુખ તરીકે અનેકવિધ […]

Continue Reading

જામનગરમાં 2024ના સૂર્યોદયે 108 સ્થાનોમાં સૂર્ય નમસ્કાર, કૃષિમંત્રી સહિતના અગ્રણીઓ બન્યા સાક્ષી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે 1,જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

Continue Reading

મોટી ખાવડીમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડની ઉસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની આ ભૂમિ પાવનભૂમિ છે દેશને સ્વતંત્રતા અપાવવા માટે ગુજરાતના બે પનોતા પુત્રો પૂજ્ય મહાત્માગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વનું યોગદાન આપ્યું છે […]

Continue Reading

જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સત્કાર સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો આ સત્કાર સન્માન સમારોહમાં બાલમંદિર થી માંડી સ્નાતક સુધીના વિદ્યાર્થીઓએ કરેલ સારા દેખાવને લઈને તેમને પ્રોત્સાહિત કરવા સન્માન પણ કરવામાં આવ્યું હતું. જામનગરના હર્ષદ મિલ ની ચાલી પાસે આવેલા ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી ખાતે વિદ્યાર્થી સરકાર સમારોહમાં […]

Continue Reading

અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરથી તૈયાર થયેલ મંદિરની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટન પેન મોકલાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ થયેલ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 ના ભગવાન રામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ-વિદેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવા સમયે જામનગરમાંથી પણ આ ઐતિહાસિક ક્ષણે કનખરા પરિવારની મેગ્નકાર્ટા બ્રાન્ડ ની 1 લાખ 90 હજારની કિંમતની બનાવેલી અયોધ્યાની ભગવાન રામની જન્મભૂમિના […]

Continue Reading

લાલપુરના આરીખાણા અને રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે, જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ગામડે-ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લાલપુર તાલુકામાં આવેલા આરીખાણા અને રંગપુર ગામમાં ‘’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આયોજન કરવામાં […]

Continue Reading

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોચી, સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા […]

Continue Reading

જામનગર સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી ‘સુશાસન દિવસ’ ની ઉજવણીમાં જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન દિવંગત અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને જન-જનને સરકારની વિવિધ યોજનાઓ વડે લાભાન્વિત કરવાના ઉમદા ઉદેશ્ય સાથે અટલજીના જન્મદિવસને ”સુશાસન દિવસ : ગુડ ગવર્નન્સ ડે” તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગત નવેમ્બર-2008 માં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, સીડબી બેંક, નવાનગર બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓના સહયોગથી રૂ.40 લાખના ખર્ચે મેટાલેબ શરૂ કરવામાં આવી […]

Continue Reading

ઊંડ નદી પર રૂ.693 લાખના ખર્ચે બનનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોરારદાસના ખંભાલીડા ખાતે ઊંડ નદી પર રૂ.૬૯૩.૩૭ લાખના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. ૧૮ મીટરની લંબાઈના ૧૨ ગાળા ધરાવતા આ મેજર બ્રિજના નિર્માણ થકી ખંભાલીડા, રવાણી ખીજડીયા, રોજીયા સહિત આજુબાજુના […]

Continue Reading