જામનગરના કલેકટર – પોલીસ અધિક્ષકના નિવાસસ્થાને અયોધ્યાથી પવિત્ર અક્ષત કળશનું પૂજન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જામનગર સમિતિ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર બી. એ.શાહને અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતેથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને અયોધ્યાની મંદિરની પ્રતિકૃતિ તેમજ આમંત્રણ પત્રિકા તેમના નિવાસ્થાને અર્પણ કરવામાં આવી હતી. આ તકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર ટીમના ભરતભાઇ ડાંગરિયા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, […]
Continue Reading