Saturday, June 27, 2026

સૌરાષ્ટ્ર-કચ્છ

જામનગરમાં દરબારગઢમાં તાજીયા નિહાળવા હકડેઠ્ઠ મેદની, રેન્જ IG એ જાત નિરીક્ષણ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં તાજીયાના જુલુસમાં માનવમેહરામણ ઉમટીયું ગઈકાલે અસુરા નિમિત્તે નારા સાથે જામનગરના રાજાશાહી વખતના દરબારગઢ અને તેના આસપાસના વિસ્તારમાં વિવિધ કલાત્મક તાજીયાઓ નીકળ્યા હતા. રોશની થી ઝગમગાટ કરતા આ તાજીયાને નિહાળવા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ખાસ જામનગર પોલીસે પણ […]

ગુજરાત

વર્ષો સુધીની પીડા ભોગવ્યા બાદ માણિકીનું વનતારામાં ઈલાજ, સંભાળ અને સાર્વત્રિક સુખાકારીપૂર્ણ જીવન માટે આગમન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : 48 વર્ષથી ચાલતી માણિકીની ચાલનું દરેક ૫ગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીઘે તેના પ્રચલનને અસર થવા લાગી હતી. બીજીતરફ વધતી વયે આરોગ્યની સમસ્યાઓ, ઘામાં લાગેલો ચેપ, એક આંખમાં નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશન અને શરીરની નબળાઈની સ્થિતિએ તેની પીડા અસહ્ય કરી દીધી […]

દિલ્હીમાં PM મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વચ્ચે મુલાકાત: વિકાસ કાર્યોની થઈ ચર્ચા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ અને વીજળી બચત અભિયાન… રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા […]

રુદ્ર વીણા નિર્માણ માટે કિશોરભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કાર માટે પસંદગી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વડોદરા : રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન ક્ષેત્રે કાર્યરત વડોદરાના કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર-2024 માટે પસંદગી કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પસંદગી અંગે પ્રતિભાવ આપતાં કિશોરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સન્માન તેમના પૂર્વજોના કાર્ય અને પરંપરાની માન્યતા […]

જાણવા જેવું

રુદ્ર વીણા નિર્માણ માટે કિશોરભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કાર માટે પસંદગી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વડોદરા : રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન ક્ષેત્રે કાર્યરત વડોદરાના કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર-2024 માટે પસંદગી કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પસંદગી અંગે પ્રતિભાવ આપતાં કિશોરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સન્માન તેમના પૂર્વજોના કાર્ય અને પરંપરાની માન્યતા […]

કેન્દ્રીય બજેટમાં આયુષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પહોંચ માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્થપાય રહેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર અપગ્રેડ કરવા બજેટમાં પ્રાવધાન  કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ૧ લી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ વખતે, ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ (MVT) માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!