સૌરાષ્ટ્ર-કચ્છ

નવા મોખાણા નજીક ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના નવા મોખાણા ગામે ગઈકાલે રાત્રે દીપડાએ દેખા દેતા ભારે હડકંપ મચી ગઈ હતી. મોખાણાના કિશોરભાઈ બોરીચા એ આ અંગે તાત્કાલિક વન વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ મોડી રાત્રે દોડી આવ્યા હતા અને માનવ પક્ષી દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. સોમવારે મોડી રાત્રે દિપડો […]

ગુજરાત

જામનગરમાં ગુજરાત NCC ડાયરેક્ટરેટના ADG મેજર જનરલ બિમલ મોંગા સૌરાષ્ટ્રના 42 અગ્નિવિરોને મળવા પહોંચ્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગા SM,VSM આવી પહોંચ્યા હતા અને આગામી ભારતીય સેનામાં ખાસ અગ્નિવર તરીકે સિલેક્ટ થયેલા એનસીસી કેડેટ્સોને મળી બિરદાવ્યા હતા. જામનગર ખાતે અગ્નિવિર તરીકે પસંદગી પામેલા સૌરાષ્ટ્ર કચ્છના 42 કેડેટ્સોને ભારતની સૈન્ય પાંખ આર્મી અને નેવી માં જોડાઈ દેશની સેવા […]

ગુજરાત લોકભવનમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતમાં ઐતિહાસિક રામકથાનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજ દ્વારા રામકથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને પ્રભુ રામના આદર્શ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે […]

ચોટીલા નજીક ખાનગી બસ સળગી, લોકોના જીવ તાળવે ચોંટયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર : અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મઘરીથડા ગામના પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી. ખાનગી બસમાં એકાએક આગ લાગતા બસમાં મુસાફરી કરી રહેલા 35 થી 40 મુસાફરોને તાત્કાલિક આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ પરંતુ કોઈ […]

જાણવા જેવું

કેન્દ્રીય બજેટમાં આયુષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પહોંચ માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્થપાય રહેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર અપગ્રેડ કરવા બજેટમાં પ્રાવધાન  કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ૧ લી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ વખતે, ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ (MVT) માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત […]

પરિમલ નથવાણીનો આજે જન્મ દિવસ, બહુમુખી પ્રતિભા વિશે જાણો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા પરિમલભાઈની અત્યાર સુધીની સફર જાણીએ… 1956માં મુંબઈ(બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!