લોકપ્રિય ખબરો...
સૌરાષ્ટ્ર-કચ્છ
શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરી ક્રમિક ભરતી કરવા જામનગરમાં શિક્ષક ઉમેદવારોએ આપ્યું આવેદનપત્ર
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોને ભરતીમાં વધુ જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ સહાયક / વિદ્યા સહાયક તરીકે શિક્ષણ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રક્રિયા અનુસરી રહેલા શિક્ષકોએ […]
ગુજરાત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાતંદુરસ્ત, કાર્યક્રમો રદ કરાયા…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના […]
વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]
યાત્રાધામ નજીક ચોરાયેલ શિવલિંગ ચોરી કેસમાં SIT એ પગેરું શોધ્યું, શિવલિંગ ચોરીનું કારણ જાણી ચોંકી જશો..!!
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ […]
જાણવા જેવું
SSC – HSC બોર્ડની પરીક્ષા આપતા પહેલાં આ બાબતો અચૂક ધ્યાનમાં રાખજો…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : આગામી 27, ફેબ્રુઆરી, 2025 થી ગુજરાત રાજ્યમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક મૂંઝવણ હોય છે. ત્યારે પરીક્ષામાં હળવાશ ભર્યા વાતાવરણમાં પેપર શાંત ચિતે સમજણ પૂર્વક પ્રશ્ન વાંચીને યોગ્ય પ્રતિઉત્તર લખવો જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં પરીક્ષાનું ટેન્શન સાથે વર્ગખંડમાં પરીક્ષા આપવા […]
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]
તાજી ખબરો...
-
Andrewdib commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Запой – критическое состояние, грозящее жизни! Не
-
Dennisfar commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Алкоголизм, наркомания, игровая зависимость – это
-
RobertClunk commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: На этом этапе специалист уточняет длительность зап
-
Dennisfar commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Зависимости (алкоголь, наркотики, игры) – это комп
-
zaimpodptskemerovoViefs commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: кредит под залог авто avtolombard-pid-zalog-pts.ru
જાહેરાત
