સૌરાષ્ટ્ર-કચ્છ

બાલાચડી સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરને સગીર વિદ્યાર્થીઓ સાથે અડપલાની ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી પ્રખ્યાત બાલાચાડી સૈનિક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા ૧૨ વર્ષેનાં બે સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, અને સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરની લંપટલીલા પોલીસ મથક સુધી પહોંચતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે લંપટ બેન્ડ માસ્ટર સામે બાળકોની જાતીય સતામણી સહિતની જુદી […]

ગુજરાત

ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રીનું ડમી એકાઉન્ટ બન્યું, તપાસ શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સોશિયલ મીડિયાના યુગમાં સાયબર ક્રાઇમ કરતા તત્વો હવે બેફામ બન્યા છે અને રાજકીય નેતાઓના એકાઉન્ટ હેક કરવા અને ડમી એકાઉન્ટ બનાવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના વધુ એક કેબિનેટ મંત્રી નું ફોટા સાથેનું ડમી એકાઉન્ટ સામે આવ્યું છે. જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો […]

વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરને વૈવાહિક વિવાદોને સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુથી પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. યોજના નો ઉદ્દેશ્ય “પરિવારોને મજબૂત બનાવવા અને પ્રોત્સાહિત કરવા નો છે”. આ પહેલ વૈવાહિક સંબંધોમાં ઉદ્ભવતા તકરારો આગળ વધે તે પહેલાં તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે.   શું […]

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો ફિલ્મ અભિનેત્રીની ઉપસ્થિતિમાં રંગા-રંગ સમારોહ યોજાયો..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલાર પંથકના પ્રજાવત્સલ સાંસદ પૂનમબેનમાડમની પ્રેરણાથી યોજાયેલ જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024નો ભવ્ય સમાપન સમારોહ 9 માર્ચ 2024, શનિવારની સાંજે પ્રદર્શન મેદાન, જામનગર ખાતે યોજાયો હતો. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયાના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024ને […]

જાણવા જેવું

11,મે : દિવસે સોમનાથ જ્યોતિર્લિંગની થઈ હતી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, જામનગર સાથે છે આ નાતો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સોમનાથ : ભારતમાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. અને ભારતમાં ધર્મ પ્રત્યે રાજા રજવાડાઓથી માંડી શાસનકર્તાઓ અને નેતાઓ પણ આસ્થા સાથે ધર્મ અને આધ્યાત્મમાં જોડાયેલા રહ્યા છે. ત્યારે જામનગર અનેક સોમનાથના જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને એક અજોડ અને અતૂટ શ્રદ્ધા સાથેનો રાજવી જામસાહેબનો નાતો રહ્યો છે. 11, મે-1951નાં રોજ અંદાજીત […]

જામનગરમાં વડાપ્રધાન મોદી જામસાહેબને મળ્યા, મળ્યા બાદ સભામાં આ નિવેદન આપ્યું…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે પહોંચ્યા ત્યારે તેઓ એરપોર્ટ ખાતેથી સીધા જ પાયલોટ બંગલા ખાતે પહોંચ્યા હતા. અને મહારાજા જામસાહેબ શત્રુશલ્યજીને મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને જામનગરના રાજવી દ્વારા હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં અનેક વખત આવ્યા ત્યારે મોટાભાગે તેઓ […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!