Wednesday, June 04, 2025
Breaking News

સૌરાષ્ટ્ર-કચ્છ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિત્તે પડાણામાં અનોખું અભિયાન હાથ ધર્યું..

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના સહયોગથી પડાણા ગામમાં તથા રિલાયન્સ રિફાઈનરી સંકુલમાં ઘનિષ્ટ એન્ટી-ટોબેકો જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઘાતક પરિણામોની જાણકારી આપવી, મોઢાંના કેન્સરનું સમયસર નિદાન કરવું […]

ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાતંદુરસ્ત, કાર્યક્રમો રદ કરાયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના […]

વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]

યાત્રાધામ નજીક ચોરાયેલ શિવલિંગ ચોરી કેસમાં SIT એ પગેરું શોધ્યું, શિવલિંગ ચોરીનું કારણ જાણી ચોંકી જશો..!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ […]

જાણવા જેવું

SSC – HSC બોર્ડની પરીક્ષા આપતા પહેલાં આ બાબતો અચૂક ધ્યાનમાં રાખજો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : આગામી 27, ફેબ્રુઆરી, 2025 થી ગુજરાત રાજ્યમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક મૂંઝવણ હોય છે. ત્યારે પરીક્ષામાં હળવાશ ભર્યા વાતાવરણમાં પેપર શાંત ચિતે સમજણ પૂર્વક પ્રશ્ન વાંચીને યોગ્ય પ્રતિઉત્તર લખવો જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં પરીક્ષાનું ટેન્શન સાથે વર્ગખંડમાં પરીક્ષા આપવા […]

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!