ખોડલધામના ચેરમેન નરેશ પટેલના 57માં જન્મદિવસે જામનગરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 57 માં જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 57 જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર જિલ્લામાં જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તેવી જીલ્લા ખોડલધામ સમિતિ પોચીયા જેમાં મહિલાઓ પણ […]

Continue Reading

જામનગરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો, નગરચર્યાએ નીકળ્યા નાથ….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  છોટી કાશી ગણાતા જામનગરમાં શનિવારે સાંજે પાર્ક નજીકથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા અષાઢી બીજ પછીના નવમાં દિવસે 9 તારીખે નીકળી છે. આ શોભાયાત્રા પૂર્વે મંદિર ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે આ શોભાયાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી […]

Continue Reading

જામનગરમાં છેલ્લા દોઢ વર્ષથી ધમધમતી હતી પશુઓના પ્રતિબંધિત ઇન્જેક્શનની ફેકટરી, SOG એ દરોડો પડતા આ ખુલાશો થયો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ગોકુલ નગરમાં પશુઓને દૂધ માટે આપવામાં આવતા પ્રતિબંધિત ઇન્જેક્શનની મીની ફેક્ટરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસની ઝડપી પાડી છે. છેલ્લા દોઢ વર્ષથી જામનગરમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં આ ફેક્ટરીમાં બનાવાયેલ પ્રતિબંધિત ઇન્જેક્શન નો જથ્થો સપ્લાય કરવાની પ્રક્રિયા નો પડદાફાસ થયો છે. નકલી ઇન્જેક્શન બનાવતા શખ્સને ત્રણ ટ્રેક્ટર જેટલા ડ્રગ્સ ની […]

Continue Reading

‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના ચોથા દિવસે જામનગરના જાંબુડામાં વિકાસકાર્યોનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને જન- જન સુધી પહોંચાડવામાં આવે છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર સહિતના કાર્યક્રમનો […]

Continue Reading

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, પરંતુ બે દિવસ વરસાદ માટે રહેજો તૈયાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લામાં આગામી 9 અને 10 જુલાઈના રેડ એલર્ટ અપાયું હતું. ત્યારે તાજેતરમાં જ મોસમ વિભાગની નવી આવેલી આગાહીને પગલે રેડ હાલ પૂરતું હટાવાયું હોવાનું નાયબ કલેક્ટર મિતેશ પંડ્યા એ જણાવ્યું છે. પરંતુ આગામી બે દિવસ જામનગર શહેર અને જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જામનગર પંથકમાં […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે નાઘેડીમાં લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટ અર્પણ કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સહિતના […]

Continue Reading

કાલાવડ ના નાના વડાળામાં સ્કૂલ બસ નદીમાં ખાબકી, 9 બાળકોને બચાવવા રેસ્ક્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી છે. કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે નદીમાં એક તરફ ધોડાપુર આવ્યા છે ત્યારે જ નાના વડાળા ગામની ખાનગી સ્કૂલની બસ નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકોને લઈને જતી હતી ત્યારે જ વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી હતી. […]

Continue Reading

જામનગરના દરેડ ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા” અંતર્ગત રથયાત્રાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાઈ રહી છે. જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામ ખાતે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. […]

Continue Reading

ગુજરાતના સૌપ્રથમ જામનગરમાં સ્થપાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતાઓ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ગાંધીનગર એસ. ટી. પી. પાસે ૧૭ એકરની જગ્યામાં નિર્માણ પામેલ ગુજરાતના સૌપ્રથમ પી.પી.પી બેઇઝ આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ.૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્લાન્ટની દૈનિક ૪૫૦ મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાંથી દૈનિક ૭.૫ […]

Continue Reading

જામનગરમાં સર્કલ પાસે રેલવે ખુલ્લો મુકાતા શહેરીજનોમાં વરસતા વરસાદે હરખની હેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન મિલ તરફના રેલવેના નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓવર બ્રિજને રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે લોકાર્પિત કરતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. શહેરની અંદાજે એકાદ લાખની વસ્તીને અસરકર્તા એવા ડો.બાબા સાહેબ આંબેડકર ઓવર બ્રિજને ખુલ્લો મુકતાની સાથે જ તેના પરથી વાહનચાલકો પસાર થયા હતા અને […]

Continue Reading