કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, ખેડૂતોના આ મુદ્દે ઝડપી કામગીરી માટે સૂચના…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લા કલેકટર બી. એ.શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોયતો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી […]

Continue Reading

જામનગર 181 અભયમની ટીમના કાઉન્સિલિંગ બાદ ઘર છોડીને ચાલી ગયેલ યુવતીનું પરિવાર સાથે પુનઃમિલન થયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગત તા.5 મે 2023ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે, એક જગ્યા પર કોઈ યુવતી બે કલાકથી બેઠી હોય અને પૂછપરછ કરતાં કોઈ જવાબ આપતી નથી. તેથી 181ની ટીમ રૂબરૂ સ્થળ પર પહોંચી અને યુવતી સાથે કાઉન્સેલિંગ કર્યું હતું. 181 […]

Continue Reading

જામનગરમાં માતા પર કપાતર પુત્રે આચર્યું દુષ્કર્મ, ચોમેર ફિટકાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સંબંધોને લજાવતી ઘટના સામે આવી છે. સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં સગી જનેતા ઉપર પુત્ર એ નશા ની હાલતમાં દુષ્કર્મ ગુજાર્યા હોવાની માતાએ પુત્ર સામે જ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. માતા પુત્ર નો સંબંધ સૌથી પવિત્ર અને વાત્સલ્ય સભર માનવામાં આવે […]

Continue Reading

જામનગરના આવાસમાં વેસ્ટ બંગાળથી રૂપલલનાઓ લાવી, ગ્રાહકો શરીર સુખ માણવાની તૈયારીમાં હતા, ત્યાં જ એલસીબી ત્રાટકી, મહિલા સહિત ત્રણ ઝડપાયા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અંધાશ્રમ આવાસમાં ચાલી રહેલા કુટણખાના પર એલસીબી એ દરોડો પાડતા અન્ય રાજ્યોમાંથી મહિલાઓ બોલાવી દેહે વિક્ર્યનો ધંધો થતો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ગુના શોધક શાખાની રેડ દરમિયાન પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત પણ કરી છે અને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો […]

Continue Reading

જામનગરમાં હિન્દુ સેનાએ લવ જેહાદને ઉજાગર કરતી ધ કેરેલા સ્ટોરી ફિલ્મ હિન્દુ યુવતીઓને વિનામુલ્યે દેખાડી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શુક્રવારે જામનગર માં “હિન્દુ સેના” દ્વારા “લવ જેહાદ” માટે જંગ છેડી છે એ અનુસંધાને જામનગર ની આયોનેક્સ સિનેમા માં હિન્દુ સમાજ ની હિન્દુ બહેનો દિકરીઓને ફ્રી માં “ ધ કેરેલા સ્ટોરી “ હિન્દી ફિલ્મ દેખાડવા માં આવી હતું. આ ફિલ્મ જોવા માટે જાણીતા કાજલબેન હિન્દુસ્થાની, મેયર બિનાબેન કોઠારી, RSS […]

Continue Reading

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આમરા ગામે રહેતા બાળકને જન્મથી જ બહેરાશ હોવાથી સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જામનગરની જીજી હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે બાળકની સર્જરી અને સારવાર કરવામાં આવતા બાળક હવે સાંભળવા લાગ્યું છે. જામનગર જીલ્લાના આમરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા રણછોડભાઈ મઘોડીયાનો પુત્ર વ્રજ જેમ મોટો […]

Continue Reading

જામનગરમાં બજરંગદળના કોંગ્રેસ સામે દેખાવો, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા બજરંગદળની આતંકી સંગઠન સાથે સરખામણી સામે દેશ વ્યાપી વિરોધ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ […]

Continue Reading

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 400 વિધાર્થીઓએ ‘મન કી બાત એપિસોડ’ નું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. , સોશિયલ મીડિયા અને રેડિયો જેવા માધ્યમો દ્વારા ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં, દેશભરમાં આ કાર્યક્રમનો 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના અન્વયે, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં વિધાર્થીઓએ […]

Continue Reading

જામનગરમાં ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ હતી. આ નિઃશુલ્ક શિબિરમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, અંત્યોદય યોજના, બાગાયત વિભાગ દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે કાર્યરત […]

Continue Reading

જામનગરમાં ગુજરાતના સ્થાપના દિને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોસ્તુતે નવાનગર’ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તા. 1 મે, ગુજરાતના 63 માં સ્થાપના દિન ‘ગુજરાત ગૌરવ દિન’ ની જામનગરમાં રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નમોસ્તુતે નવાનગરની પ્રસ્તુતિના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું એ બંને ગુણ હોવા એ ગુજરાતીઓનું ગૌરવ […]

Continue Reading