જામનગરમાં લમ્પી રોગના કારણે ગાયોના મૃત્યુ અટકાવવા કમિશનર ઓફિસ બહાર નગરસેવિકાના ગૌ સેવકો સાથે ધરણા-આવેદપત્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં દિવસેને દિવસે લમ્પી રોગના કારણે પશુધન મૃત્યુ પામી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર કચેરી બહાર વિપક્ષના મહિલા નગરસેવિકા સાથે ગૌ સેવકોએ પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં લમ્પી રોગના કારણે દિવસેને દિવસે પશુઓના મોત વધી રહ્યા છે ત્યારે જામનગરમાં છેલ્લા પાંચ છ દિવસમાં વરસાદી સિઝન […]

Continue Reading

“હર ઘર તિરંગા” અભિયાનને વેગ આપવા કમીશ્નર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ તા. 13/8/2022 થી તા. 15 /8/2022 સુધી વિવિધ રીતે યોજાનાર છે. જેેેના માટે કમિશનર વિજય કુમાર ખરાડી ની અધ્યક્ષતામાં ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં વોર્ડના નોડલ ઓફિસર અને એસ. એસ. આઈ. ને […]

Continue Reading

જામનગરમાં લમ્પીનો હાહાકાર, બે અઠવાડિયામાં પોણા સાતસો ગૌવંશના મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર માં ખારતરનાક અને જીવલેણ સાબિત થઈ રહેલા  લમ્પી રોગચાળા ના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો ગૌવંશ ખતમ થઈ જશે તેમાં પણ કોઈ શંકા નથી.ગઇકાલે મંગળવારે એક જ દિવસ માં 55 ગૌવંશ ના મૃત્યુ થયા હતા. ગૌવંશ મૃત્યુના આંકડા ધ્રુજાવી દે […]

Continue Reading

જામનગરમાં યુવક કોંગ્રેસે લઠ્ઠા કાંડ ને લઈને દેખાવો કર્યા, પોલીસે કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં યુવક કોંગ્રેસ અને એને દ્વારા અંબર સિનેમા સર્કલ પાસે દેશી દારૂની ખાલી કોથળીઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બોટાદ અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડમાં થયેલ મૃત્યુને લઈને યુવક કોંગ્રેસ જામનગર દ્વારા દેશી દારૂ ની કોથળીઓ સળગાવી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના રાજીનામા ની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં […]

Continue Reading

જામનગરમાં 36 ટુકડીઓએ વિજચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં આજે સવારથી પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ થઈ છે. જામનગર શહેરના જીઆઇડીસી અને ખંભાળિયા ગેટ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ ટુકડીઓએ ધામા નાખ્યા છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી કુલ 36 ટીમો દ્વારા વીજ ચોરી ઝડપવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ટુકડી […]

Continue Reading

જામનગરમાં આપદા મિત્ર એન.ડી.આર.એફ. દ્વારા હોમગાર્ડ જવાનોને તાલીમ અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમ ને સાથે રાખીને પુર રાહત સમયે તેમજ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે સવારે જામનગરના તન્ના હોલમાં હોમગાર્ડના જવાનો સાથેનો નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા […]

Continue Reading

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ નાબુદી માટે પશુપાલન વિભાગનું મહારસીકરણ અભિયાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં […]

Continue Reading

જામનગરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન 15 દિવસમાં 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસગાથાને ગામેગામ અને નગરે-નગર સુધી પહોંચાડવા માટે જામનગર જિલ્લામાં તા. 5 જુલાઈથી 20 જુલાઈ, 2022 દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ જામનગર જિલ્લાને ફળી છે, જેમાં ૧૫ દિવસ દરમિયાન જામનગર જિલ્લાને રૂ. 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી છે. સાથોસાથ મંત્રીગણ અને […]

Continue Reading

લમ્પી વાયરસના નિયંત્રણ અંગે મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમીક્ષા કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝના કેસો જોવા મળી રહ્યા છે જેને ધ્યાને લઈ આ રોગ પર ત્વરીત નિયંત્રણની કામગીરી હાથ ધરવા રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનિબેન ઠાકર વિશેષ રૂપે ઉપસ્થિત […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા. મંત્રીએ સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે લોકોને કોઈ પ્રકારે […]

Continue Reading