દિવાળીએ જામનગરના આ યુવાનોએ પહોંચી ગરીબો વચ્ચે વહેંચ્યા સુખ-દુઃખ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં જ્યારે લોકો દિવાળી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જામનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક યુવાનો ગરીબો વચ્ચે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે. આવો જલાયે દિપ વ્હા, જહા અભી ભી હૈ અંધેરા… આ પંક્તિને સાર્થક કરતા જામનગરના વંદે માતરમ ફાઉન્ડેશનના યુવાનોએ ગરીબ વિસ્તારમાં જઈ મીઠાઈ, અનાજ અને કપડાઓ […]

Continue Reading

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય જામનગરના સુષમા દીદીજીના પ્લેટીનમ વર્ષની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય જામનગરના ક્ષેત્રીય સંચાલિકા રાજ્યોગીની બ્રહ્માકુમારી સુષમા દીદીજીના પ્લેટીનમ વર્ષ ના ઉપલક્ષમાં એમની સેવાઓને સન્માનિત કરવા માટે જામનગરણી ભિન્ન-ભિન્ન સંસ્થાઓ દ્વારા બ્રહ્માકુમારીઝ જામનગર ના સહયોગ થી તાજેતરમાં ટાઉન હોલ ખાતે ખુબ જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે જામનગર શહેરમાં વિશાળ શાંતિ કળશ શોભા […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગે PM સ્વનિધિ યોજના અંતર્ગત 81.18% ફેરિયાઓને લોન આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરમાં છૂટક વેપાર કરતા શહેરી શેરી ફેરીયાઓ માટે વર્ષ 2020 ની સાલમાં દેશના સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગ દ્વારા ફેરી પ્રવૃત્તિ કરતા […]

Continue Reading

પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામ્યુકો દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ ઓશવાળ સેન્ટર ખાતે મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની રૂપરેખા અનુસાર આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાનોનું સ્વાગત ઔષધીય છોડથી કરવામાં આવ્યું […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખીજડીયા ગામે પેવરબ્લોક તેમજ કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીજડીયા ગામે ૪ જગ્યાએ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત તેમજ સ્મશાનમાં કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખીજડીયા ગામમાં આવેલ જય અંબે મેલડીમાંના સ્થાન પર રૂ.૨ લાખના ખર્ચે પેવરબ્લોકનું કામ, લક્ષ્મણભાઈના ઘરથી મગનભાઇના ઘર સુધી રૂ.૨.૫૦ લાખના ખર્ચે, ટપુભાઈના ઘરથી […]

Continue Reading

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ચૂંટણી તાલીમ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લગતી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી જામનગરમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવનાર અધિકારીઓ/ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવાના કાર્યક્રમનું કલેકટરના અધ્યક્ષસ્થાને ધન્વંતરી હૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણીને અનુલક્ષણીને જામનગર જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે શિશાંગમાં પુસ્તકાલય, પ્રાર્થનાખંડનું લોકાર્પણ કર્યું, વિજરખીમાં પણ કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાધવજીભાઇ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી ગામમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહર્ત તેમજ કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રૂ. 17 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પ્રાર્થનાખંડ અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિશાંગ ગામના રહેવાસી સ્વ. ગીતાબાની યાદમાં તેમના પતિ અજિતસિંહે શિશાંગ પ્રાથમિક શાળામાં નિર્માણ […]

Continue Reading

જામનગરમાં શૃંગેરી પીઠના શંકરાચાર્યજીનું આગમન, વિહિપના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષને ત્યાં ટુંકુ રોકાણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી શ્રીવિધુશેખર ભારતી મહાસ્વામીજી હવાઈમાર્ગે પહોંચ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીના “મોદી ફાર્મહાઉસ” ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જામનગરના આંગણે દક્ષિણમાં આવેલી શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી શ્રીવિધુશેખર ભારતી મહાસ્વામીજી વિશાળ શિષ્ય સમુદાય સાથે ખાસ વિમાન માર્ગે સાંજે પહોંચ્યા હતા અને […]

Continue Reading

જોડિયાના લીંબુડા ગામે શરદપૂર્ણિમાની રાત્રીએ મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા જોડિયા પંથકના લીંબુડા ગામે શરદપૂનમની રાત્રે શ્રી લીંબુડા અંબિકા ગરબી મંડળ દ્વારા વિશેષ નાટકનું આયોજન કરાયું હતું. હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નવા મતદારો અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવવા માટે ખાસ મતદાતાઓને મતદાન માટે પ્રેરણા આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને લીંબુડા ગામમાં […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના […]

Continue Reading