જામનગરના આકાશમાં IAF ની તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે ઝળહળતા દ્રશ્યો સર્જ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ (સ્કેટ) એ 90 મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતાં અને આકર્ષક અને હેરતઅંગેઝ સ્ટન્ટ કરતાં જામનગરવાસીઓને રોમાંચિત અને ઠંડકની અનુભૂતિ કરાવી હતી, […]

Continue Reading

IAF સૂર્ય કિરણ એરોબેટીક ટીમ જામનગરના આકાશમાં અનોખી રંગોળી રચી આપશે સૈન્યની તાકાતનો પરચો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જામનગરમાં આયોજિત આ કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે. […]

Continue Reading

ધ્રોલમાં કેજરીવાલનો રોડ શો થયો ફ્લોપ શો…?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી છે તેવામાં ગુજરાત પણ ત્રીજા પક્ષ તરીકે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટી પોતાના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે જામનગરના 76 કાલાવડ વિધાનસભાના મત વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીલક્ષી રોડ શો ફરવા આવી પહોંચ્યા હતા. માત્ર અડધી […]

Continue Reading

ચૂંટણી પહેલાં જામનગરની પાંચેય બેઠકોમાં ફરશે “અવસર રથ”, કલેકટરે પ્રસ્થાન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય દ્વારા આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મતદાન જાગૃતિના ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર જામનગર દ્વારા મિશન-૨૦૨૨ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં ‘અવસર’ રથ ફેરવી મતદાર જાગૃતિ અંગેનો […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાની મોરબીમાં કેબલ બ્રિજમાં મૃત્યુ પામેલા દિવંગગતોને શ્રદ્ધાંજલિ અર્પી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 11 થી 12 દરમિયાન મોરબી મુકામે તા -30/10/22 ના સાંજના સમયે કેબલ બ્રીજ (ઝૂલતો પૂલ) તૂટવાની આકસ્મિક દુર્ઘટનામા અવસાન પામેલા નાગરિકો પ્રત્યે માનવ સહજ સંવેદનાઓ વ્યક્ત કરવા સમગ્ર ગુજરાત રાજ્યમા રાજકીય શોક જાહેર કરવામા આવેલ છે અને તે અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા ઉકત […]

Continue Reading

જામનગર 77 ગ્રામ્યના આપ ના ઉમેદવારે મિડિયા સમક્ષ વિવાદિત વાત કરી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના આમ આદમી પાર્ટીના 77 જામનગરના ઉમેદવાર અને હોલીડે રિસોર્ટ ચલાવતા માલેતુજાર ઉમેદવારે મોરબીની ઘટનાને લઈને વિવાદિત નિવેદન ન આપવાની તેમજ મીડિયા સમક્ષ મીડિયા ને મોઢામાં આંગળા નાખી ન બોલાવવા જેવા શબ્દો ઉચ્ચારણ કરી માનસિકતા છતી કરતા જામનગરના પ્રેસ -મીડિયા જગતમાં ભારે રોષ ફેલાયો છે. જામનગરમાં વકીલાત નો વ્યવસાય […]

Continue Reading

મોરબી જુલતા પુલ તૂટવાની ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં પૂ. કૃષ્ણમણિજી મહારાજ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રવિવારે મોરબીના ઝૂલતા પૂલ તૂટવાની દૂર્ઘટનાને લઈને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સંવેદના વ્યક્ત કરી છે. દિવાળી અને નૂતન વર્ષના તહેવારોના વેકેશનના દિવસોમાં રવિવાર દરમિયાન સાંજે મોરબીની વચ્ચે જુલતા પુલ અચાનક તૂટતાં બનેલી દુર્ઘટનાને લઈને અનેક લોકો મોતને ભેટ્યા […]

Continue Reading

જામનગરના કેન્દ્રીય વિદ્યાલય-2માં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગત તારીખ 28/10/22 થી 29/10/22 દરમિયાન કેન્દ્ર વિદ્યાલય ક્રમાંક 2 ઈનફેન્ટ્રી લાઈન્સ ખાતે રાષ્ટ્રીય એકતા પર્વ 2022 ની ઉજવણી કરવામાં આવી હતી. આ  કાર્યક્રમ હેઠળ કલા ઉત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિવિધ સંકુલ સ્તરીયા પ્રતિયોગીતાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર વિદ્યાલય જામનગર સંકુલ અંતર્ગત […]

Continue Reading

જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી માટે મહાનગરપાલિકામાં ખાસ બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આગામી 31 ઓકટોબરે ભારતના લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે તમામ અધિકારીઓ, શાખાઅધિકારીએ શપથ ગ્રહણ કર્યા હતા. જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આજે નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની અધ્યક્ષતામાં આગામી સોમવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સીટી ડિસ્પેન્સરીમાં આવતીકાલથી ઓ.પી.ડી.ની સેવાઓ શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જુની સીટી ડીસ્પેન્સરીનું આધુનિક નિર્માણ કરી જામનગર મહાનગર પાલિકાને સોપવામાં આવેલ જે કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી ,નાયબ કમિશનર ભાવેશભાઈ જાની ની સૂચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા […]

Continue Reading