જામનગરમાં પોલીસ દ્વારા પરેડનું રિહર્સલ યોજાયું : કલેક્ટર સહિતના અધિકારીઓએ સલામી ઝીલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરેડનું જવાનો દ્વારા રીહર્સલ યોજાતા જિલ્લા કલેક્ટર બી.એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી દર્શન શાહ, ગ્રામ્ય પ્રાંત […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે જામનગરમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં ‘વ્યસન મુક્તિ સેમિનાર’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આગામી તા. 1 મે ના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી થશે. તેના ભાગરૂપે, જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં એસ. ઓ. જી. વિભાગના સહયોગથી ‘વ્યસન મુક્તિ સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મમાં એસ. ઓ. જી. ની ટીમ દ્વારા લોકોને વ્યસનમુક્તિ અભિયાન વિષે અવગત કરવામાં આવ્યા […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના આયોજન માટે મ્યુ. કમિશ્નરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 1 લી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નું રાજ્ય સરકાર દ્વારા જામનગર ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સાંજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી ની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં 1લી મેના રોજ યોજાનાર ગુજરાત ગૌરવ દિવસ […]

Continue Reading

જામનગર મહાનગપાલિકાના કમિશ્નર તરીકે ડી.એન. મોદીએ ચાર્જ સંભાળ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના નોટિફિકેશન પરત્વે ડી. એન. મોદી,IAS (૨૦૦૭ બેચ) ની કમિશનર, જામનગર મહાનગરપાલિકા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે પરત્વે 28 એપ્રિલ,2023ના કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકેનો ડી.એન.મોદીએ ચાર્જ સંભાળેલ છે. તેઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર તરીકે ખેડા, કલેકટર પોરબંદર, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ ચેરમેન […]

Continue Reading

જામનગરમાં રાજ્ય કક્ષાની ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પહેલા જ સ્ટેજ તુટ્યું, તંત્રએ આવો કર્યો ખુલાસો…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજય કક્ષાની ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું હતું અને આ સ્ટેજ ઉપર પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી હતી ત્યારે ગુરુવારે રાત્રે એકા-એક આ સ્ટેજ ધરાસાઈ થયું હતું અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક સારવાર માટે […]

Continue Reading

જામનગર જિલ્લામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ અટકાવવા 1 મે સુધી પ્રતિબંધાત્મક હુકમો કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આગામી તા. 01 મેના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ તેમજ રાજકીય/ બિન રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ટાઉનહોલથી લાલ બંગલા સર્કલ થઈને સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર પોલીસ પરેડ કાર્યક્રમ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધ ભવ્ય પોલીસ પરેડનું રિહર્સલ: રાજ્યપાલ – મુખ્યમંત્રી ઝીલશે સલામી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિમાં જાજરમાન ઉજવણી જામનગરના આંગણે થવા જઇ રહી છે.વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.૧લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ લોકોમાં વિશેષ આકર્ષણનું […]

Continue Reading

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]

Continue Reading

જામનગરના આંગણે જાજરમાન ઉત્સવ, ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટર દ્વારા નિમંત્રણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તારીખ 1 મે ના રોજ રાજ્યના સ્થાપના દિન અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં જામનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળશે સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જામનગર ખાતે યોજાનાર આ ગૌરવમયી […]

Continue Reading

જામનગરના જોડિયા તાલુકામાં અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષ સ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલમાં રાજય સ્તરે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં અધિક કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 5 પ્રશ્નોનું સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેલા પ્રશ્નોને આગળની કાર્યવાહી અર્થે […]

Continue Reading